Garavi Gujarat

નવસારી – વુલવરહેમ્પટનના માંધાતા રિભુભાઇ પટેલનું અવસાન

-

નવસારીના કોઠમડીના વતની અને હાલ યુ.કે. વુલવરહેમપટન બસથત માંધાતા પ્રભુભાઇ ઉંકાભાઇ પટેલનું તા. 27 જૂને 86 વર્ચની વયે યુ.કે. માં ટૂંકી માંદગી બાદ અવસાન થયું હતું.

તેમણે 1986થી 28 માર્ચ, 2020 સુધી ભારતના ગરીબ રવદ્ાથલીઓને કીટનું રવતરણ કરવા, યુવા સવાવલંબન માટે કુશળતા રવકાસ તાલીમ તેમજ સામારજક રવકાસના કામો માટે કોસટલ ડીપાટ્ચમેનટ ફ્ેનડશીપ ટ્સટની રરના કરી અતયાર સુધીમાં 1.09 કરોડનું દાન અપ્ચણ કયું હતું. આ ઉપરાંત તેમણે પેથાણ હાઇસકૂલ, નવસારી રડરવઝન એજયુકેશન ટ્સટ, નવપ્રગરત મંડળ, નવસારી પરચિમ રવભાગ કલયાણ ટ્સટ દ્ારા તેમના માતાના નામે રલાવવામાં આવેલ શૈક્ષણીક સંસથાઓને લાખોની રકમ દાનમાં આપી હતી.

 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom