ગુિિાતમાં કોિોનાનો િીકિિી િેટ િધયો
ગુજરાતમાં કોરોનાના દરદીઓનો સાજા થવાનો દર ઊંરો હોવાની વાત કેનદ્ીય સવાસ્થય રવભાગે રરવવારે, 5 જુલાઇએ જાહેર કરી હતી. આ સાથે આ રવભાગે જણાવયું હતું કે દેશના ઉત્તર પ્રદેશ અને રદલહી સરહત ૨૧ રાજય અને કેનદ્ શારસત પ્રદેશમાં પણ કોરોનાના દરદીઓનો સાજા થવાનો દર વધયો છે, પણ એમાં મહારાષ્ટ્રનું નામ સામેલ નથી.
રરવવારે જાહેર કરવામાં આવેલી મારહતી અનુસાર દેશમાં કોરોનાના દરદીઓની કુલ સંખયા વધીને ૬.૭૩ લાખ અને મૃતકોની સંખયા વધીને ૧૯,૨૬૮ થઇ છે.
દેશમાં કોરોનાના સાજા થનાર કુલ દરદીની સંખયા વધીને ૪,૦૯,૦૮૨ થઇ છે. આ સાથે હાલ કોરોનાના સરક્રય દરદીની સંખયા રરવવારે સવારે ૮ વાગયા સુધીમાં ૨,૪૪,૮૧૪ હોવાની મારહતી જાણવા મળી હતી.