Garavi Gujarat

તમારા વિસતારમાં કેટલા લોકોને િાઈરસનો ચેપ લાગ્ો છે?

-

એટેક રેટનો ઉપયોગ કેબબ્રિજ-પીએચઇની ટીમે ચેપ લાગેલ કોઈપણ જૂથની ટકાવારી વણ્થવવા માટે કયયો હતો. ઉદાહરણ તરીકે, લંડનમાં 20%નો એટેક રેટ સૂચવે છે કે રાજધાનીમાં રહેતા દર પાંચમાંથી એકને વયહક્તને વાઈરસનો ચેપ લાગી ચૂકયો છે. સરકારે આપેલા અંદાજ કરતાં આ દર શા માટે અલગ છે? નંબર 10 ના મુખય વૈજ્ાહનક સલાહકાર સર પેહટ્ક વાલેનસે ગયા અઠવાદડયે એબનટબોડી સેબ્પલના પ્ારંહભક ડેટાના આધારે જાહેર કયું હતું કે હરિટનના લગભગ 4 ટકા લોકોને COVID-19 નો ચેપ લાગયો હતો. તેની સામે પીએચઇ અને એનએચએસ ઇંગલેનડ દ્ારા નોંધાયેલા તમામ મૃતયુનું હવશ્ેષણ કરી રફ અંદાજ કાઢવામાં આવયો હતો.

 ??  ??
 ??  ??
 ??  ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom