તમારા વિસતારમાં કેટલા લોકોને િાઈરસનો ચેપ લાગ્ો છે?
એટેક રેટનો ઉપયોગ કેબબ્રિજ-પીએચઇની ટીમે ચેપ લાગેલ કોઈપણ જૂથની ટકાવારી વણ્થવવા માટે કયયો હતો. ઉદાહરણ તરીકે, લંડનમાં 20%નો એટેક રેટ સૂચવે છે કે રાજધાનીમાં રહેતા દર પાંચમાંથી એકને વયહક્તને વાઈરસનો ચેપ લાગી ચૂકયો છે. સરકારે આપેલા અંદાજ કરતાં આ દર શા માટે અલગ છે? નંબર 10 ના મુખય વૈજ્ાહનક સલાહકાર સર પેહટ્ક વાલેનસે ગયા અઠવાદડયે એબનટબોડી સેબ્પલના પ્ારંહભક ડેટાના આધારે જાહેર કયું હતું કે હરિટનના લગભગ 4 ટકા લોકોને COVID-19 નો ચેપ લાગયો હતો. તેની સામે પીએચઇ અને એનએચએસ ઇંગલેનડ દ્ારા નોંધાયેલા તમામ મૃતયુનું હવશ્ેષણ કરી રફ અંદાજ કાઢવામાં આવયો હતો.