ગુજરાતમાં નાનાં વયવસાયીઓને રૂ.1 લાખ સુધીની લોન બે ્કા વયાજે
ગુજરાતમાં પ્રવત્ટમાન કોરોના વાઈરસ કોસવડ-૧૯ને કારણે સર્યગેલી લોકડાઉનની સસથસતમાંથી ઝડપભેર જનજીવન પૂવ્ટવત્ થાય અને નાના કારીગરો, નાના વેપારીઓ,
વયરકતગત કારીગરો, શ્રસમક વગ્ટને ફરી વયવસાય રોજગારીમાં બેઠા કરવાની બહૂહેતુક એવી ‘આતમસનભ્ટર ગુજરાત સહાય યોજના’ની ર્હેરાત કરી છે. આ સહાય યોજના અંતગ્ટત રૂ. ૧ લાખ સુિીની લોન રાજયની કો-ઓપરેટીવ બૅંકો, સજલ્ા સહકારી બૅંકો દ્ારા માત્ર બે ટકાના વાસષ્ટક વયાજે આપવામાં આવશે.