કોરોનાના કારણે ધજનકો નયયૂયોક્ક છોડી રહ્ા છે
કોરોનાને કારણે ન્ુ્ોક્ક વસ્ટીમાં રહેતા ધવનક લોકો શહેર છોડીને જઇ રહા છે. દરપો્ટ્વ મુજબ 1 માચ્વથી 1 મે સુધી આશરે 4.20 લાખ લોકોએ શહેર છોડી દીધું છે. જે અહીંની કુલ િસતીના 5 ્ટકા છે. તેમાં પણ એક મો્ટો વહસસો એ લોકોને છે, જેઓ આવથ્વક સંપન્ન અને શહેરના ધવનક લોકોમાં ગણા્ છે. ખાસ િાત એ છે કે િાવર્વક 16 કરોડ કમાનારા શહેરના 1 ્ટકા ધવનકો અન્ જગ્ાએ વશફ્ટ થઇ ગ્ા છે. તેમાંથી મો્ટા ભાગના કોઇ આઇલેનડ કે અન્ કોઇ મોંઘી જગ્ાએ જતા રહા છે. જ્ારે િાવર્વક આશરે 67 લાખ રૂવપ્ા કમાનાર 80 ્ટકા લોકોએ શહેર છોડું નથી. ન્ુ્ોક્ક ્ુવનિવસ્વ્ટીમાં ઇવતહાસના પ્રોફેસર ડૉ. દકમ દફવલપસ-ફેન કહે છે કે દરેક સમુદા્ અલગ વ્િહાર કરી રહો છે. અહીંથી જનારા મો્ટા ભાગના શ્વેત લોકો છે. આ જગ્ાએ ભાડું મોંઘુ અને ગરીબી ઓછી છે. એિું કહેિું સરળ છે કે બધા સાથે છે, પરિંતુ એિું નથી.