Garavi Gujarat

રોદીક ી િરાેનતા કરરોજશે રન

-

વડાપ્ધાન નરેનદ્ર મોદી આ મપિનાની 31 તારીખે દેશ સારે મન કી બાત કરશે. પોતાના રેડડયો કાય્થક્મમાં ચચા્થ માટે વડાપ્ધાન નરેનદ્ર મોદીએ જનતા પાસે સૂચનો માગયા છે. મોદીએ સોમવારે, 18 મેએ સવારે આ પવશે ટ્ીટ કરી અને જનતા પાસે સૂચનો આપવા અપીલ કરી. વડાપ્ધાને પોતાની ટ્ીટમાં લખયુ, 31 મે એ રનારી મન કી બાત કાય્થક્મ માટે િુ આપના સૂચનોની રાિ જોઈશ. તે માટે 1800-11-7800 પર મેસેજ રેકોડ્થ કરીને મોકલી શકાય છે. સારે જ નમો એપ અરવા myGOV પર લખી શકાય છે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom