વાયરસ કેટલો જોખમી છે?
કેબબ્રિજ-પીએચઇ ટીમે ઈંગલેનડમાં થયેલા ચેપ અને મૃતયુદરના અંદાજને આધારે વાઈરસનો ભોગ બનેલા કેટલા લોકો મરણ પામશે તેનો અંદાજ લગાવયો હતો. હવશ્વભરમાં કોહવડ-19ના કારણે મરણ પામનારા લોકોનો દર સમાન જોવા મળયો હતો. પરંતુ વૈજ્ાહનકોએ સવીકાયું હતું કે મરણનો દર 0.49 કે 0.81 ટકા જેટલો થઈ શકે છે.