Garavi Gujarat

પ્રધાનપદ માટે ભારે ખેંચતાણ બાદ ઘીના ઠામમાં ઘી પડી ગયું

-

ગુજરાતમાં નિા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની વન્યુક્ત પછી તેમના પ્રધાનમંડળમાં ભાજપના હાઇકમાન્ડે નો દરપીટ થી્યરનો અમલ કરતાં રૂપાણી સરકારના જૂના પ્રધાનો નારાજ થ્યા હતા અને ભારે ખેંચતાણ ઊભી થઈ હતી. તેનાથી શપથગ્રહણ સમારંભ એક દદિસ મોકૂફ રાખિો પડો હતો. જોકે આખરે ઘાના ઠામમાં ઘી ઠ્યું હતુ.

પ્રાપ્ત વિગતો મુજ્બ નિા પ્રધાનમંડળના સભ્યોની ્યાદી તૈ્યાર કરિામાં છેક છેલ્ી ઘડી સુધી ખેંચાખેંચ ચાલી હતી. કોને કેવ્બનેટમાં સથાન અપાશે અને કોને ્બહાર કરાશે તેનો આખરી વનણ્ય્ય 15 સપટેમ્બરની સાંજ સુધીમાં થઈ શક્યો ન હતો,

મોટાભાગના વસવન્યર તેમજ જુવન્યર પ્રધાનોને 15 સપટેમ્બરની રાત્રે જ સપષ્ટ કહી દેિા્યું હતું કે તેઓ નિી સરકારમાં નહીં હો્ય. કેટલાક પ્રધાનોએ સરકારી ્બંગલા અને ઓદફસો પણ ખાલી કરી દીધા હતા. જોકે 15 સપટેમ્બરની સાંજ સુધીમાં મોટાભાગના જૂના પ્રધાનો માની ગ્યા હતા.

કેવ્બનેટ પ્રધાન કુંિરજી ્બાિવળ્યાનું પત્તું કપાતા જસદણમાં તેમના સમથ્યકો ભેગા થ્યા હતા જસદણમાં ્બંધનું એલાન પણ આપિામાં આવ્યું હતું. જોકે, ્બાિવળ્યાએ એક વિડી્યો સંદેશ દ્ારા પોતાના સમથ્યકોને આિો કોઈ વિરોધ ના કરિા માટે જણાવ્યું હતું. તેમણે એમ પણ કહ્ં હતું કે તેઓ પક્ની નો દરપીટ વથ્યરીને સમથ્યન આપે છે.

પક્ દ્ારા જે કંઈ વનણ્ય્ય લેિાશે તેનાથી તેઓ પણ સહમત છે. ઉલ્ેખની્ય છે કે, કોંગ્રેસમાંથી આિેલા ્બાિવળ્યા ઉપરાંત જિાહર ચાિડાને પણ કેવ્બનેટ પ્રધાન પદેથી પડતા મૂકિામાં આવ્યા હતા. આ વસિા્ય જ્યેશ રાદદડ્યાનું પણ પત્તું કપા્યું હતું. ભૂતપૂિ્ય પ્રધાન પ્રદીપવસંહ જાડેજા પણ 15 સપટેમ્બરે જ પોતાના મતક્ેત્ર િટિામાં પહોંચ્યા હતા. જ્યાં તેમણે પોતાનો પ્રધાનમંડળમાં સમાિેશ ના થિા પર કોઈપણ પ્રકારનો વિરોધ ના કરિો તેિી સમથ્યકોને સૂચના આપી હતી.

મોટાભાગના ભૂતપૂિ્ય પ્રધાનોએ પક્ની નો દરપીટ વથ્યરીને સમથ્યન આપ્યું હતું, પરંતુ ભૂતપૂિ્ય ડેપ્યુટી મુખ્યપ્રધાન નીવતન પટેલે અકળ મૌન ધારણ ક્યું ુ હતું. સૂત્રોનું માનીએ તો નીવતન પટેલને મનાિિાના પ્ર્યાસો કરાઈ રહ્ા છે પરંતુ હજુ સુધી તેમણે મચક નથી આપી. 15 સપટેમ્બરે તો એિા વ્બનસત્તાિાર અહેિાલ પણ આવ્યા હતા કે નારાજ નીવતન પટેલે મંગળિારે રાત્રે શંકરવસંહ િાઘેલા સાથે મુલાકાત કરી હતી.

 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom