Garavi Gujarat

ડાયાબિટિસમાં ઉપયોગી કારેલેલા અને જંિંિુ

-

ડાયાબિટિસ

કે મધુપ્રમેહ એક એવી િીમારી છે જેમાં જો બ્લડ શુગરનું ્લેવ્લ સતત વધે્લું રહે તો શરીરના અનેક અંગો જેવા કે હૃદય ્લીવર, નાડીતંત્ર અને આંખો વગેરે પર ખરાિ અસર પડે છે. તેથી તેને સાઇ્લેનિ ટક્લર પણ કહેવાય છે. જો ડોકિરની દેખરેખમાં રહેતા સંતુબ્લત ખાનપાન અને બનયબમત ટદનચયાયા અપનાવવામાં આવે તો આ સમસયાને કંટ્ો્લ કરી શકે છે. ડાયાબિટિસના દદદીઓ માિે કારે્લાં અને જંિૂ િહુ ઉપયોગી છે.

કારેલાઃ સામાનય રીતે િધાને ખિર હોય છે કે કારે્લુ સવાસ્થય માિે અનેક રીતે ્લાભદાયી છે, પરતુ કડવુ હોવાને કારણે િિહુ ઓછા ્લોકોને તે પસદ આવે છે. આ બસવાય ડાયાબિિીસ કટ્ો્લ માિે પણ કારે્લુ એક પ્રાકૃબતક ઔષબધનુ કામ આપે છે.

કારે્લાનું જયુસ, ચૂરણ કે શાકભાજી રૂપમાં સેવન કરી શકાય છે. કારે્લાના જયુસની 100-125 બમ્લી્લીિરની માત્રાને ખા્લી પેિ ્લેવાથી ્લાભ થાય છે. આનૈે તમે આમળાના જયુસ સાથે પણ ્લઇ શકો છો. કારે્લાને કાપીને તડકામાં સુકવીને તૈયાર કરવામાં આવે્લ ચૂરણ 2-3 ગ્ામમાં ખા્લી પેિ સવારે ્લેવાથી ફાયદો થાય છે.

આયુવવેદ પ્રમાણે કારે્લાં સવાદમાં કડવા અને સહેજ તીખા, પચવામાં હળવા અને પાચનકતાયા, ગરમ, જઠરાગ્નિવધયાક, વાયુકતાયા, બપત્તનાશક, ધાવણ શુબધિકતાયા, આંખો માિે બહતકારી, રક્તશુબધિકરણ છે, અરુબચ, બપત્ત, રક્તનાં બવકાર, ઉધરસ, મધુપ્રમેહ, પથરી, કૃબમ, શ્ાસ, કુષ્ઠ, કમળો અને તાવનો નાશ કરનાર છે. કારે્લાંમાં બવિામીન ‘સી’ પૂરતા પ્રમાણમાં છે. તેના ફળ અને પાનમાં ‘મોમોડદીસીન’નામનું એક ક્ારીય તત્વ તથા િીજમાં એક કૃબમનાશક ઘિક હોય છે. તેમાં ્લોહ અને ફોસફરસ પણ સારા પ્રમાણમાં હોય છે. જે યકૃત અને ્લોહી માિે ખાસ ઉપયોગી છે.

કારે્લામા ડાયાબિિીસ કટ્ો્લ કરવાવાળા ઇનસયુબ્લન જેવા કપાઉનડ રહે્લા હોય છે. જેને પોબ્લપેપિાઇડ પી અથવા તો પી ઇનસયુબ્લન તરીકે ઓળખવામા આવે છે. આ તતવો પ્રાકૃબતક રીતે ડાયાબિિીસને કટ્ો્લ કરે છે.

ખાસ કરીને કારે્લાનુ જયુસ ડાયાબિિીસના દદદીઓ માિે ઘણુ જ ફાયદાકારક હોય છે. આ બસવાય કારે્લાનુ જયુસ શરીરમા રહે્લા ઇનસયુબ્લનને સબરિય રાખે છે. જેના કારણે સતત િલડ શુગરનુ કજપશન થાય છે. જેથી શુગર ફેિમા કનવિયા થઇને શરીરમા જમા નથી થઇ શકતી. આ રીતે કારે્લાનુ જયુસ વધતા વજનને પણ રોકે છે.

દરરોજ કારે્લાનુ જયુસ કેિ્લી માત્રામા ્લેવુ જોઇએ તે અગે ડોકિરની સ્લાહ ્લેવી જોઇએ, કેમકે દરેક વયબક્તની િોડી કટડશન અ્લગ અ્લગ હોય છે. કારે્લાને િરાિર સાફ કરી તેમા રહે્લા સફેદ ભાગને દૂર કરવો.

નાના નાના િુકડા કરીને અરધી ક્લાક માિે પાણીમા પ્લાળી રાખવા, કડવાશ દૂર કરવા ્લીિુ અને નમક નાખી શકાય છે. તયાર િાદ બમકસરમા જયુસ િનાવી શકાય છે.

અસથમા એિ્લે કે દમનાં દદદી માિે પણ કારે્લાં ્લાભકારી છે. દમના દદદીઓએ ભોજનમાં કારે્લાનો

ખાસ ઉપયોગ કરવો જોઇએ.

પરંતુ ધયાન રહે કે કારે્લાનું શાક િનાવવા દરબમયાન તેમાં મસા્લાનો ઉપયોગ ન કરવો. કારે્લાંનું મસા્લા વગરનું શાક ખાવાથી અસથમામાં રાહત

મળે છે. સંબધવાની સમસયાથી પીડાતા ્લોકો માિે કારે્લા ખૂિ જ ્લાભકારી છે. કારે્લાનાં રસ થી સાંધા, હાથ તથાપગ પર મા્લીશ કરવાથી આ

જગયા પર થતી િળતરામાં આરામ મળે છે. તે બસવાય કારે્લાનો જયુસ

પીવું ફાયદાકારક

માનવામાં આવે છે.

પથ ર ીન ી

સમસયાથી પીડાઇ

રહે્લા ્લોકો માિે

પણ કારે્લા કામના

છે. કારે્લામાં એવા

તતવો રહે્લા છે, જે

પથરીને ઓગાળીને

િહાર કાઢી નાખે છે.

તેના માિે કારે્લાના

જ યુ સ મ ાં

મધ ઉમેરીને પીવું.

ડાયાબિટીસમાં જંિુ પણ એટલાં જ ઉપયોગી છે જંિુમાં આયનયા અને ફોસફરસ જેવા તતવ ભરપૂર માત્રામાં મળી આવે છે. એમાં કો્લીન અને ફો્લીક એબસડ હોય છે. જંિું ખૂિ ્લાભદાયક ફળ છે. એનું સેવન કરવાથી િોડીની ઇમયૂબનિી બસસિમ મજિૂત થાય છે. આ ઉપરાંત ઘણી ગંભીર બિમારીઓથી પણ િચાવે છે. જણો એને ખાવાથી થતા જો ર દ ા ર ફાયદા

બવશે

જંિુ િીજમાં એિ્લા િધા ઔષબધય ગુણો હોય છે જે ડાયાબિિીસ જ નહીં અનય ગંભીર બિમારીમાં પણ દવાના રૂપે ્લઇ શકાય છે. જંિુના િીજને સુકવીને તેની છા્લ ઉતારી નાના-નાના િુકડા કરી તેનો પાઉડર િનાવવામાં આવે છે જે પાઉડરને રોજ ખા્લી પેિ ખાવાથી ઘણા રોગો કંટ્ો્લમાં આવી જય છે. કેનસર જેવી બિમારીમાં પણ જંિુ અને તેની િીજ ખૂિ જ કારગર હોય છે. કહેવાય છે કે જો જંિુના િીજમાં બસંધવ મીઠું ભેળવીને સેવન કરવામાં આવે તો તેના ઔષબધય ગુણ પણ હજુ પણ વધી જય છે.

જંિુ ખાવ કે જંિુના િીયાનું ચૂરણ િનાવી 2-3 ગ્ામ સવાર - સાંજ જમતા પહે્લા પાણી વડે ્લો.

ઉપર િતાવે્લ વસતુઓ એક સાથે ન ્લેવી િદ્લી િદ્લીને ખોરાકમાં સામે્લ કરવી જોઇએ. અને સમય સમય પર બ્લડ શૂગર ્લેવ્લ પણ ચેક કરાવવું જોઇએ. જેથી શૂગર ્લેવ્લ સામાનયથી ઓછું ન થાય.

બનયબમત રીતે અને બનયમ માત્રામાં જંિુ ખાવાથી સવાસ્થયને અનેક ્લાભ થાય છે. જંિુમાં પોષક તતવો વધારે પ્રમાણમાં હોય છે જે શરીર માિે ્લાભકારી હોય છે. એિ્લા માિે જ જંિુની સીઝનમાં બનયબમત રીતે જંિુનું સેવન કરવું જોઈએ. કારણ કે આ નાનકડું ફળ પણ શરીરને હેલધી રાખી શકે છે.

જંિુમાં પ્રચુર માત્રામાં એંિીઓકસીડેંિ હોય છે જે શરીરમાં ફ્રી રેટડકલસની ગબતબવબધને રોકે છે. આ વાતની પુગ્ટિ 2005માં થયે્લા એક અધયયનમાં કરવામાં આવી છે. 2011માં પ્રકાબશત અનય એક શોધમાં કહેવામાં આવયું હતું કે જંિુમાં એંિી કેનસર અને કેમોબપ્રવેંટિવ ગુણ પણ હોય છે. જંિુનો પ્રયોગ કરવાથી ડાયાબિિીસની સારવાર કરી શકાય છે. 2013માં થયે્લી એક શોધમાં જણવા મળયું કે જંિુમાં એંિી ડાયાબિટિક ગુણ હોય છે જે બ્લડ શુગરનું સતર ઘિાડવામાં મદદ કરે છે. જંિુના પાનમાં એંિી િેકિેટરય્લ ગુણ હોય છે તેથી તેનો ઉપયોગ દાંત અને પેઢાને મજિૂત િનાવવામાં કરવામાં આવે છે. આ પાનનો ઉપયોગ કરવાથી ગળાની સમસયાઓ પણ દૂર કરી શકાય છે. તેનાથી મોંમાં થયે્લા ચાંદા પણ દૂર થાય છે.

 ?? ??
 ?? ??
 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom