Garavi Gujarat

ભાદરિી પૂનરષે અંબાજીરાં શ્રદ્ાળુઓનું ઘોડાપુર ઉરટે છે

- મો. 9824310679

ગુજરાતનીઉત્તર સરહદે અરવલ્ીની ગગરરમાળામાં અરદબુુાગીરીની રાજમુાં આવેલા આરાસુર ડુંગરની તળેટીમાં ગરરાજમાન મા અંરાનું સ્ાનક ગવશેષ મગહમા ધરાવે છે. આરાસુરની ટોચ પર ગબરરના ગોખ તરીકે માતાજીનું પુરાણ પ્રગસદ્ધ સ્ાન આવેલું છે. તંત્ર ચૂડામગણમાં ્યેલા ઉલ્ેખ મુજર આ ગબરરના સ્ળે સતીમાતાના હૃદયનો એક ભાગ પડેલો જે્ી એ સ્ાન શગતિપીઠ ગણાય છે. તળેટીમાં અંરાજીનું સુંદર મંરદર સુવણબુજરડત શીખર સા્ે અનેરી આભા ધરાવે છે. આ મંરદરના ચાચર ચોકમાં શ્ીકૃષણના ચૌલ સંસકાર (રારરી ઉતારવાના સંસકાર) કરવામાં આવયા હતા. આ મંરદરમાં મૂગતબુ ન્ી, પણ યંત્રગોખની પૂજા ્ાય છે. ગોખને શણગારીને મૂગતબુનું સવરૂપ અપાય છે.

અંરાજીમાં ભાદરવી પૂનમે શ્દ્ધાળુઓનું ઘોડાપુર ઉમટે છે. ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્ાન્ી શ્દ્ધાળુઓનો પ્રવાહ અગવરત વહેતો રહે છે. અનેક ભતિો તો પદયાત્રા કરી અંરાજી પહોંચે છે. અંરાજી તરફ જતા તમામ રસતાઓ પર ઠેરઠેર પદયાત્રીઓની સેવામાં અસંખય કેમપ નંખાય છે. આખા રસતે ચાલતો જતો માનવ મહેરામણ 'રોલ માડી અંરે, જય જય અંરે'ના નાદ્ી વાતાવરણ ગજવી મૂકે છે. અનેક મંડળીઓ લાંરી-લાંરી ધજાઓ લઇને જાય છે. એ ધજાઓ માતાજીને ચઢાવાય છે.

શ્ાવણ માસ પૂરો ્તાં જ ભાદરવી પૂનમની તૈયારી ભતિો શરૂ કરી દે છે અને પૂનમના અઠવારડયા અગાઉ્ી લોકો અંરાજી તરફ પ્રયાણ શરૂ કરી દે છે. કેટલાક સાયકલ પર યાત્રા કરે છે. ભાદરવી પૂનમે લાખોની સંખયામાં પદયાત્રી અને અનય યાગત્રકો એકત્ર ્તાં આ યાત્રાધામ મેળાનું સવરૂપ ધારણ કરે છે. અંરાજી ગવશે ગહંદુ પૌરાગણક ક્ા અનુસાર મગહષાસૂરે તપ કરીને અગ્નિદેવને પ્રસન્ન કયાબુ. જે્ી અગ્નિદેવે મગહષાસૂરને વરદાન આપયું કે, નરજાગતના નામવાળા શસત્રો્ી તેને મારી શકાશે નહીં. આ વરદાનના કારણે એણે દેવોને હરાવી દીધા, અને ઇનદ્ાસન જીતી લીધું ઉપરાંત ઋગષઓ પર અતયાચાર ગુજારી તેમના આશ્મોનો નાશ કયયો, પછી તેણે કૈલાસ અને ગવષણુ લોક જીતવાનું નક્ી કય.ુંુ આ્ી દેવોએ ગશવજીની મદદ માગી, ભગવાન ગશવે મદદ માટે દેવી શગતિની આરાધના કરવા દેવોને કહ્ં. દેવોએ શગતિની ઉપાસના કરી. આદ્યશગતિ પ્રગટ ્યાં, અને તેમણે અસૂર જોડે યુદ્ધ કરી મગહષાસૂરનો વધ કયયો, એટલે દેવી 'મગહષાસૂર મરદબુની' તરીકે ઓળખાયાં. રીજી એક ક્ા મુજર સીતાજીની શોધ કરતાં રામ લક્મણ આરુ પવબુતના જંગલોમાં દગષિણ તરફ આવેલા શ્્રંગી ઋગષના આશ્મે આવયા, અને ઋગષએ ગબરરનાં દેવી અંરાજીની આરાધના કરવા રામ - લક્મણને જણાવયું એ મુજર દેવીની આરાધના કરતાં, દેવી પ્રસન્ન ્યાં અને રામને 'અજય' નામનું રાણ આપયું, જે રાણ્ી રામે રાવણને માયયો.

દ્ાપર યુગમાં શ્ી કૃષણની રારરી ઉતારવાની ગવગધ માટે નંદ-યશોદા શ્ી કૃષણને લઇ અહીં ગબરર આવયા હતા, અને ગશવજી ત્ા અંરાજીની પૂજા - અચબુના કરી કૃષણની રારરી ઉતરાવી, એ્ી આ સ્ળ એ રીતે પણ મહત્વ ધરાવે છે.

અગાઉ કહ્ં, તેમ, અહીં ગબરર પર સતી માતાના હૃદયનો ભાગ પડેલો, (જે દષિના યજ્ઞમાં સતીએ દેહ હોમી દીધો હતો, એ ક્ા જાણીતી છે) તે્ી આ શગતિપીઠ અગત મહત્વ ધરાવે છે કેમ કે તે ભાવના, શ્દ્ધા, લાગણી, હૃદય સા્ે સંરંધ ધરાવે છે. જે્ી અહીં શ્દ્ધાપૂવબુક કરેલાં દશબુન માનું હૃદય સવીકારે છે, અને ભતિોની શ્દ્ધા ફળતી હોવાની પ્રગાઢ માનયતા પ્રવતતે છે.

ગબરરના ગોખમાં અખંડ દીવો પ્રગટે છે એ શગતિની જયોત છે. ગબરર ચઢતાં એક ગવશાળ શીલા જેમાં ફાટ પડેલી છે તયાં માતાજીની મૂળ ગુફા હોવાની વાયકા છે. લગભગ 200 વષબુ્ી અહીં ભાદરવી પૂનમે મેળો ભરાય છે. તે સંદભતે કહેવાય છે કે અમદાવાદમાં 200 વષબુ પૂવતે પલેગનો રોગચાળો ફેલાયો હતો, તયારે તયાંના

શ્ેષ્ીજન હઠીસીંગે અંરામાને અરજ કરી કે, આ રોગચાળામાં્ી મારા અમદાવાદને રચાવી લો, તો હું તારા દશબુને પગપાળા આવીશ અને ્યું એવું કે રોગચાળો હટી ગયો, એટલે હઠીસીંગે શ્દ્ધાળુઓને લઇ અમદાવાદ્ી અંરાજીની પદયાત્રા આરંભી અને અંરાજી જઇ માનતા પૂરી કરી તયાર્ી અમદાવાદ્ી લાલડંડાવાળા સંઘ (માતાજીના પ્રતીક સમા કુમકુમવાળા) હોય છે. એ સંઘની ધજા વષયો્ી માતજીના શીખરે ચઢાવાય છે. માતાજીને ભાદરવી પૂનમે ચઢાવાતી મુખય ધજા રાવન ગજની હોય છે જે ગવગધસર પૂજા કરી ચઢાવાય છે. માતજીના ધવજદંડની ખાસ આમનયા જાળવવામાં આવે છે, તેને કયારેય નીચે મૂકતા ન્ી. આમ આ પવબુ અહીં ગવશેષ રની રહે છે. જય અંરે.

 ?? ??
 ?? ??
 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom