Garavi Gujarat

રાજકોટના વવં્છીયામાં સાળીના પ્રેમમાં અંધ યુવાને પત્ીની હત્યા કરી

-

રાજકોટના વવંછીયા તાલુકામાં સાળીના પ્રેમમાં અંધ યુવાને પત્ીની હત્યા કરી હતી. વવંછીયાના દલડી ગામના એક યુવાને પોલીસ સ્ટેશમાં પત્ી ગુમ થયાની ફદરયાદ નોંધાવી હતી. ફદરયાદ બાદ પણ પોલીસે કાયવાહી ન કરતા મૃતક મવહલાનો પદરવાર ધરણા પર બેઠો હતો.

ત્યાર બાદ જાગેલી પોલીસે તપાસ કરતા પવતએ જ પત્ીની હત્યા કયા્ષનું સામે આવ્યું હતું. સાળી સાથે પ્રેમ થઇ જતા પત્ીને રસ્તામાંથી હટાવવા પવતએ ચાજ્ષરના વાયરથી ટુંપો દઈ પત્ીની હત્યા કરી નાખી હતી. ત્યાર બાદ લાશને કોતરમાં દાટી દીધી હતી. હત્યાના 44 દદવસ બાદ પત્ીનું હાડવપંજર મળી આવ્યું હતું.

મળતી માવહતી મુજબ રાજકોટ વજલ્ાના વવંછીયા તાલુકાના છાસીયા ગામે રહેતા લખમણભાઇ ભીખાભાઇ જોગરાજીયાની પુત્રી રંજનના લગ્ન દલડી ગામે રહેતા રાજેશ ઓળકીયા સાથે 4 વર્્ષ પહેલા થયા હતા. લગ્ન જીવન દરવમયાન તેમણે ૩ વર્્ષનો પુત્ર પણ છે. લગ્ન બાદ અવારનવાર સાસરે જતા રાજેશને સાળી ઇન્દદુ પ્રેમ સંબંધ બંધાયો હતો.

આ દરવમયાન પત્ી રંજનને એઇડ્સની બીમારી થઇ ગઈ હતી. આ વાત પવતથી છુપાવી હતી, પરંતુ પવતને કોઈ રીત જાણ થઇ ગઇ હતી. આ દરવમયાન રાજેશે સાળી ઈન્દદુને ભગાડીને લઇ જવાની કોવશશ કરી હતી. પરંતુ આ સંબંધ રાજેશના સાસરી પક્ષવાળાને મંજુર ન હતો. આથી ઇન્દદુને ફઇબાના ઘરે રહેવા મોકલી દીધી હતી અને તેની સગાઇ અન્દય સ્થળે નક્કી કરાઇ હતી. ઇન્દદુની સગાઈના આગલા દદવસે 22 મેના રોજ રાજેશ પત્ી સાથે છાવસયા જવા બાઇક પર નીકળ્યો હતો. નક્કી કરેલુ સ્થળ આવતાં વવસામો લેવાનું કહી કોતર નજીક બાઈક ઉભું રાખ્યું હતું.

ત્યાં સાથે લાવેલા મોબાઇલ ચાજ્ષરના વાયરથી પત્ીને ટૂંપો દઈ હત્યા કરી હતી. ત્યાર બાદ લાશને દાટી દીધી હતી. ત્યાર બાદ પત્ી ગુમ થયાની વાત ઊપજાવી ૩૧ મેના રોજ વવંછીયા પોલીસ સ્ટેશમાં ફદરયાદ નોંધાવી હતી. જોકે પોલીસે આ અંગે કોઈ કાય્ષવાહી કરી ન હતી.

પોલીસની ઢીલી કામગીરી સામે પદરણીતાના પદરવારજનો ધરણાં પર ઊતયા્ષ હતા. આથી વીંવછયા પોલીસે પવતની ઊલટતપાસ કરતાં તે ભાંગી પડ્ો હતો અને ગુનો કબુલ કયયો હતો. પવતને લઈને પોલીસ હત્યાના સ્થળે આવી હતી અને 44 દદવસ બાદ પત્ીની દાટેલી લાશ બહાર કાઢતાં કંકાલ મળી આવ્યું હતું.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom