હસ્તરેખથામથાં ન્થરી હોતરી સફળતથા જિંદગરીનરી
નિશા - નિરાશા ટશષે, કાળી, ઉષા ઉજળી ઝગશે, આજ ડૂબ્્યા સનિતા તે શું િનિ કાલ પ્રભાતે ઊગશે? - કલ્્યાણજી નિ. મિેતા ઝૂલ્ફ કેરા િાળ સમ છે ભાગ્્યિી ગૂંચો બધી; માત્ર એિે ્યત્ન કેરી કાંસકી ઓળી શકે - શૂન્્ય પાલિપુરી
રાત્રિનો ઘોર અંધર્ાર ર્દી વધારેમાં વધારે 12 ર્લાર્થી વધુ ટક્્યો છે ખરો? રાત્રિ પછી પ્રભાત ઊગે જ છે, તેવી જ રીતે ગમે તેવી ત્નરાશાનો ર્પરો ર્ાળ પણ વીતી જશે અને આશાનું ઉજ્જવળ પ્રભાત ઊગશે જ. પણ ઘણી વાર માનવમાં એવી શ્રદ્ા હોતી નથી, એને લાગે છે ર્ે આ દુઃખ, આ આપત્તિ, આ ત્વપત્તિ ર્ા્યમ ટર્શે. ના, એવું નથી આજે ્સંધ્્યાર્ાળે આથમેલો ્સૂરજ આવતીર્ાલની પ્રભાતે જરૂર ઊગશે જ.
્સુખ અને દુઃખ, રાત અને દદવ્સ એર્બીજા ્સાથે અત્વરત રીતે ચાલી રહેલા ચક્ો છે. ર્ોઇની ્સમ્ય મ્યાકાદા થોડી લાંબી તો ર્ોઇની થોડી ટૂંર્ી હો્ય એટલું જ. આવું ્સનાતન ્સત્્ય જાણવા છતાં, ર્ેટલાર્ને ર્ાલ્પત્નર્ ભ્ય ્સતાવતો રહે છે. આવું થશે જ એવો એનો ર્ાલ્પત્નર્ ભ્ય જો ર્દીર્ ્સાચો પડે તો પછી એને પોતાના બીજા ર્ાલ્પત્નર્ ભ્ય વધુ ભ્યંર્ર લાગે છે. વતકામાનમાં જે આનંદ માણવો જોઇએ તે માણી શર્તો નથી. અંગ્ેજીમાં ર્હેવત છે ર્ે "fears have notorious tendency to become true." ર્ાલ્પત્નર્ ભ્યની ્સાચા પડવાની વૃત્તિ હો્ય છે. અને આવા લોર્ો પોતાના ભ્ય માટે ભાગ્્યનો દોષ ર્ાઢે છે. 'બફે ામ'ના શબ્દોમાઃં
અમારી નજંદગીમાં કેમ છે દદિસે્ય અંધારું? સૂરજિા ડાઘમાંથી તો િથી મળતાં દકરણ અમિે?
આવા ર્ાલ્પત્નર્ ભ્ય, ત્નરાશાવાદી માન્સ વગેરે બધું ત્્યજી દેવું જોઇએ. મન પ્રફુલ્લિત હશે તો પ્રગત્તના પંથે જવા માટે ર્ેટલા્યે નવા ત્વચારો ્સૂઝશે.
સફળતા નજંદગીિી િસ્તરેખામાં િથી િોતી, ચણા્યેલી ઇમારત એિા િકશામાં િથી િોતી, - 'બેફામ'
ભાગ્્યનું ચક્ ફરે વવા પોતાની ત્નણા્યકા ર્ શત્તિ મોટો ભાગ ભજવે છે.
ર્ેટલી ્સુંદર છે આ પંત્તિઓ, માથાના વાળ ગૂંચવાઇ જા્ય ત્્યારે જાતે જ પ્ર્યત્ન ર્રીને એની ગૂંચ ઉર્ેલવી પડે છે. ર્દાચ એમાં ્સફળ ન થવા્ય તો બેનપણીનો, બેનનો ર્ે માતાનો ્સાથ લેવા્ય છે, પરંતુ વાળ ખૂબ ગૂંચવાઇ ગ્યા છે, હવે એ ગૂંચ ઉર્લશે નહીં એમ માની વાળ ર્પાવી નાખતા નથી, ર્ે ગૂંચ એમ જ રહેવા દેતા નથી. એવી જ રીતે ભાગ્્યની ગૂંચો પણ આપણે જ ઉર્લે વી પડે છે. એમાં જરૂર પડે તો અનુભવીઓનું માગકાદશકાન મેળવવું પરંતુ એ ગૂંચ ઉર્ેલવાનું બાર્ી તો ન જ રખા્ય. એ માટે દૃઢ મનોબળ જોઇએ. અખૂટ શ્રદ્ા અને પૂરા આત્મત્વશ્ા્સ ્સાથે થોડી ્સાહ્સવૃત્તિ ર્ેળવીને પદરલ્્થથત્તનો ્સાચો ખ્્યાલ મેળવી ધારેલા લક્ષ્ય તરફ ચાલતા રહીએ તો ્સફળતા ચરણ ચૂમશે જ.
પ્રગત્તમાં થોડો અવરોધ ઊભો થા્ય, પથં ર્ાટં ાળો લાગે તો પણ ગભરા્યા ત્વના, આશા ગમુ ાવ્્યા ત્વના ધીમી ગત્તએ પણ ્થવ્થથ ત્ચતિ અને મન ્સાથે આગળ વધતા રહેજો.
જટા્યનુ ી વાત વાચં ી હશ,ે રાવણ ્સીતાનું હરણ ર્રીને જતો હતો ત્્યારે જટા્યએુ રાવણને વારવાના ઘણાં પ્ર્યત્નો ર્્યા.ાં રાવણ ગ્થુ ્સે થ્યો. જટા્યુ પર ઉપરાઉપરી ઘા ર્્યા.ાં જટા્યુ નીચે પડ્ો. મૃત્્યુ નજીર્ હતું ત્્યારે ર્ોઇએ જટા્યનુ પછ્ૂ ્યઃું 'તને રાવણની શત્તિનો અને તારા ગજાનો ખ્્યાલ નહોતો?' શા માટે મોતના મોંમાં જાણી જોઇને હાથ નાખ્્યો? જટા્યએુ ર્હ્ઃં 'મને પરૂ ો ખ્્યાલ હતો ર્ે એમાં જીવનું જોખમ જ છે, પણ નજર ્સામે અધમકા આચરતો હો્ય તો તે ર્ેમ જોઇ શર્ા્ય.' આટલું ર્હી તે પરમ શાત્ં તથી મૃત્્યુ પામ્્યો.
જીવનનું ધ્્યે્ય હાં્સલ ર્રવા જતા આવો ભોગ આપવો પડેતો તેની પણ તૈ્યારી રાખવી પડે.
- રમણિકલાલ સોલંકી, CBE