Garavi Gujarat

ભારતના 76માં સ્્વાતંત્રંત્રર્ય દિ્વસની સ્વ્વત્ર્વત્ર ઉત્સાહભેરેર ઉજ્વણી

• ્વડાપ્રધાન મોિીએ પાંચં પ્રતતજ્ાનો િશેેશ્વાસીઓનેે અનુરુ ોધ કર્યયો • સ્્વાતંત્રંત્રર્યની સિીએ ભારતનેે ત્વકતસત રાષ્ટ્ર બના્વ્વાની નેમેમ

-

ભારતની આઝાદીના ૭૫ વર્્ષ પુરા થયાના પ્રસંગે સોમવારે સ્વાતંત્રય દદને દેશમાં અભૂતપૂવ્ષ ઉત્સાહ સાથે લોકોએ સ્વતંત્રતા દદનની ઉજવણી કરી હતી અને મોટી સંખ્યામાં લોકોએ પોતાના ઘર પર ત્ત્રરંગો લહેરાવ્યો હતો. સમગ્ર દેશ 'આઝાદી કા અમૃત મહોત્સવ'માં ગળાડૂબ થઈ ગયો હતો. દેશવાસીઓના મનમાં રાષ્ટ્રધ્વજ પ્રત્યે જાગૃત્ત લાવવા ભારત સરકારનું ત્રણ દદવસનું 'હર ઘર ત્તરંગા' અત્ભયાન શત્નવારથી શરૂ થઈ ગયું હતું. દેશના મોટા નેતાઓ, બોત્લવૂડ હસ્તીઓ, ઉદ્ોગપત્તઓથી લઈને સામાન્ય માણસે આ અત્ભયાનમાં જોડાઈને પોતાના ઘરે ત્તરંગો ફરકાવ્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દદલ્હીના લાલદકલ્ા પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવીને દેશને સંબોધન કયુું હતું. પરદેશમાં વસતા ભારતીયોએ પણ એકબીજાને ભારતના સ્વાતંત્રયદદનની શુભેચ્્છાઓ પાઠવી હતી. લાલકિલ્ા પરથી મોદીનું સંબોધન

દદલ્હીમાં લાલ દકલ્ા પરથી દેશને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2047માં સુધીમાં ભારતને ત્વકત્સત રાષ્ટ્ર બનાવવાની નેમ વ્યક્ત કરી હતી. 2047માં દેશ આઝાદીના 100 વર્્ષ પૂરા કરશે. વડાપ્રધાન 2047 માટે જાહેર કરેલી પાંચ પ્રત્તજ્ામાં તેને ત્વકત્સત રાષ્ટ્ર બનાવવાનો, કોઇપણ પ્રકારની ચાપલૂસી નાબૂદ કરવાની, ઐત્તહાત્સક વારસાને ગૌરવંતો બનાવવાની તથા આપણી ફરજોનું પાલન કરવાનો સમાવેશ થાય ્છે.

આ વખતે વડાપ્રધાન મોદીએ ત્તરંગો સાફો બાધ્ં યો હતો. તેમાં રાષ્ટ્રધ્વજના ત્રણયે રંગ દેખાતા હતા.

દેશમાં ભ્રષ્ાચાર તેમજ સગાવાદ સામે લડવાની નેમ વ્યક્ત કરતા મોદીએ જણાવ્યું હતું કે દેશ સામે અનેક પડકારો ્છે તો સામે તેના અનેક ઉપાયો પણ ્છે. તેમણે 130 કરોડ દેશવાસીઓના સામર્ય્ષને લઈ આગળ વધવાની વાત કરતા જણાવ્યું હતું કે, આઝાદીના 100 વર્્ષ થાય ત્યાં સુધીમાં આપણા રાષ્ટ્રનાયકોએ જોયેલું એકપણ સપનું અધૂરું ના રહેવું જોઈએ.

ભારતની ત્વકાસ યાત્રામાં ભ્રષ્ાચાર અને પદરવારવાદને સૌથી મોટી અડચણ ગણાવતા મોદીએ કહ્યં હતું કે આ બંને દૂર્ણો આપણને ઉધઈની જેમ કોરી રહ્ા ્છે. એક તરફ એવા લોકો ્છે કે જેમની પાસે રહેવા જગ્યા નથી, બીજી તરફ એવા લોકો ્છે કે જેમની પાસે પોતાનો ચોરી કરેલો માલ મુકવા જગ્યા નથી.

આપણે દેશને ત્વકત્સત કરવાની સાથે ગુલામીની માનત્સકતામાંથી સંપૂણ્ષપણે બહાર આવવાનંુ ્છે તેમજ આપણી ત્વરાસત પર ગવ્ષ કરીને આખાય દેશને એક તાંતણે બાંધી રાખીને આપણી ફરજોનું જવાબદારી પૂવ્ષક પાલન કરવાનું ્છે.

તેમણે નારીના સન્માનનો ઉલ્ેખ કરી નારીના અપમાન અંગે ત્ચંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, કોઈને કોઈ કારણથી આપણી અંદર એક ત્વકૃત્ત આવી ્છે. આપણે બોલચાલ, વ્યવહાર, કેટલાક શબ્દોથી નારીનું અપમાન કરીએ ્છીએ. શું આપણે સ્વભાવથી, સંસ્કારથી, રોજબરોજની ત્જંદગીમાં નારીને અપમાત્નત કરવાની દરેક વાતથી મુત્ક્તનો સંકલ્પ લઈ શકીએ? નારીનું ગૌરવ રાષ્ટ્રના સપના પૂરા કરવામાં ખૂબ મોટી મૂડી બનવાનું ્છે.

અગાઉ રત્વવારે સાંજે ભારતના નવા ચૂંટાયેલા રાષ્ટ્ર પ્રમુખ દ્રૌપદી મુમુ્ષએ તેમનું પ્રથમ રાષ્ટ્રજોગ પ્રવચન કયુું હતું.

ગુજરાતમાં રાજ્યકક્ાના સ્વાતંત્રય દદવસની ઉજવણી મોડાસા ખાતે કરવામાં આવી હતી, જ્યાં મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે ધ્વજવંદન કયુું હતું. તેમણે રાજ્યના પોલીસ ત્વભાગના કેટલાક કમ્ષચારીઓ માટે ત્વત્વધ ભર્થામાં વધારો કરવાની જાહેરાત પણ આ પ્રસંગે કરી હતી.

આ ઉપરાંત, અમેદરકામાં વોત્શંગ્ટન ડીસી તથા કેટલાક રાજ્યો, યુકે સત્હતના ત્વદેશોમાં આવેલા ભારતીય દૂતાવાસો ખાતે પણ સ્વતંત્રતા દદવસની ઉજવણી કરવામાં આવી હતી. અનેક ત્વદેશી મહાનુભાવોએ પણ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ભારતવાસીઓને આ પ્રસંગે અત્ભનંદન આપ્યા હતા અને આઝાદીના 75 વર્્ષમાં ભારતે ત્વત્વધ ક્ેત્રોમાં સાધેલી પ્રગત્ત, હાંસલ કરેલી ઉલ્ેખત્નય ત્સત્ધિઓ બદલ ભારતીય પ્રજા અને લોકશાહીને ત્બરદાવી હતી.

પંજાબમાં વાઘા સરહદે પડોશી દેશ પાદકસ્તાન અને ભારતના જવાનોએ પણ પરસ્પર અત્ભનંદન

આપ્યા હતા અને એકબીજાને મીઠાઈ આપી એકબીજાના સ્વાતંત્રય દદવસ ત્નત્મત્ે શુભેચ્્છાઓ પાઠવી હતી.

્વડા પ્રધાન બોરરસ જહૉન્દસને આ ્વર્્વની શરૂઆતમાં ગુજરાતની મુલાકાત દરજમ્યાન સાબરમતી આશ્મમાં લે્વા્યેલી એક તસ્વીર જટ્ટ કરી અમદા્વાદમાં મહાત્મા ગાંધીને શ્ધિાંજજલ અપપી ્યુકેમાં ભારતના સ્્વતત્રં તા રદ્વસની ઉજ્વણીની 75મી ્વર્્વગાંઠનું નેતૃત્્વ ક્યુું હતું. જ્વપક્ી લેબર પાટપીના નેતા સર કૈર સ્ટામ્વરે પણ જટ્ટર પર ભારતી્યો અને જરિરટશ ભારતી્યોને સ્્વતંત્રતા રદ્વસની શુભેચ્છા પાઠ્વી હતી.

્વડા પ્રધાન બોરરસ જહૉન્દસને ભારતના લોકોને આઝાદીના 75 ્વર્્વ પર અજભનંદન આપતાં કહ્યં હતું કે "ગુજરાત અને ન્વી રદલ્હીની મારી મુલાકાત દરજમ્યાન મેં મારી જાત માટે આપણા દેશો ્વચ્ેનો સમૃધિ જી્વંત સેતુ જો્યો હતો. હું આગામી 75 ્વર્ષોમાં આ જોડાણને મજબૂત કર્વા માટે ઉત્સુક છું."

જ્વપક્ી લેબર પાટપી નેતા સર કૈર સ્ટામ્વરે એક જ્વરડ્યો સંદેશમાં જણાવ્્યું હતું કે "લેબર પાટપી ્વતી હું ભારતના લોકો અને જરિટીશ ભારતી્યોને આઝાદી પ્વષે શુભેચ્છાઓ પાઠ્વું છું. ભારતને આઝાદી અપા્વ્વા માટે ટેકો આપ્વામાં લેબર પાટપીની ભૂજમકા પર મને ગ્વ્વ છે. અમારા 1945ના મેજનફેસ્ટોએ ભારતની પોતાની સરકાર પ્રત્્યેની અમારી પ્રજતબધિતાને સ્પષ્ટ કરી હતી. 1947માં, ત્્યારના લેબર ્વડા પ્રધાન તરીકે ક્ેમેન્દટ એટલીએ ઇન્ન્દડ્યન ઇન્ન્દડપેન્દડન્દટ એક્ટ પસાર ક્યષો હતો. ત્્યારથી, લેબર પક્ દેશમાં ઇન્દક્ુજસ્વ સમાજનું જનમા્વણ કર્વા સાથે જ્વદેશમાં આંતરરાષ્ટ્રી્ય્વાદ અને સહકારના મૂલ્્યોને પ્રોત્સાહન આપ્વામાં મોખરે છે. આજે આપણે જી્વંત, બહુ-જ્વશ્વાસપૂણ્વ લોકશાહીની ઉજ્વણી કરીએ છીએ, જે ભારત બની ગ્યું છે. ભારતે ગોલ્બલ લીડરશીપ ઉપરાંત જ્વશ્વને IT, સંગીત, સંસ્કકૃજત અને કુઝીન ક્ેત્રે ્યોગદાન આપેલું છે. ભારત અને જરિટનના સંબંધો બન્ે દેશો માટે સતત ઘેરા રહેશે.’’

જરિટીશ ભારતી્યોએ NHS સજહત જ્વ્વધ ક્ેત્રે આપેલા ્યોગદાનની સરાહના કરતા સર કૈરના આ જ્વડી્યો સંદેશમાં તેમણે લીધેલી લંડનના BAPS સ્્વાજમનારા્યણ મંરદર, ગુરૂવિારા સજહત ્યુકેના મંરદરોની મુલાકાતો દશા્વ્વાઇ હતી.

ભારતી્ય મૂળના લેબર સંસદ ન્વેન્દદુ જમશ્ાએ જાહેરાત કરી હતી કે જ્વરોધ પક્ 75મી સ્્વતંત્રતાની ્વર્્વગાંઠની ઉજ્વણી સાથે સુસંગત રહે્વા માટે ભારતી્ય ડા્યસ્પોરા-કેન્ન્દદ્રત જૂથને ધ લેબર કન્દ્વેન્દશન ફર ઇન્ન્દડ્યન ઓગષેનાઇઝેશનને પુનર્જીજ્વત કરી રહ્યં છે.

 ?? ??
 ?? ??

Newspapers in Gujarati

Newspapers from United Kingdom