Garavi Gujarat

જીવન અને મરણનરી દર ક્ષણ મને ગમે છે

મનોરંજન કરી લઉં છું, મનોમંથન કરી લઉં છું, પ્રસંગોપાત જીવનમાં પરરવત્તન કરી લઉં છું. સમજપૂવ્તક સમષ્ટિનું સમાલોચન કરી લઉં છું, જીવનને હું વલોવી આત્મસંશોધન કરી લઉં છું.

- - રમણિકલાલ સોલંકી, CBE (ગરવી ગુજરાત આર્ાકાઇવ્્સ)

- અકબરભાઇ જસદણવાલા

જજંદગી જો એર્ જ ઘરેડમાં જીવી શર્ાતી હોત તો? જજંદગીનો માગકા મોટર વે જેવો ્સીધો હોત તો? જીવનમાં જો ્સુખ જ ્સુખ હોય તો? તો જજંદગીની મઝા માણવા જેવી હોત ખરી? ્સીધા, વળાંર્ જવનાના હાઇવે ઉપર ર્ાર ચલાવવા માટે ડ્ાઇવરને ખા્સ ર્ાળજી રાખવી પડતી નથી. એર્ જ ્સીધો રસ્તો હોય ત્યારે ડ્ાઇવરને બીજું ર્ંઇ જોવું પડતું નથી. હાઇવે પર રોલ્્સ રોઇ્સ ચલાવતાં, એર્ ્સરખી સ્પીડ પર ર્ાર ચલાવે રાખવા ડ્ાઇવરને મુશ્ર્કેલી પડતી નથી. ત્યારે ડ્ાઇવર ર્કેટલો હોંજશયાર છે, ર્ાર પર એ ર્કેટલો ર્ાબૂ રાખી શર્કે છે, ડ્ાઇજવંગ પરનું એનું પ્રભુત્વ ર્કેટલું છે તે જાણી શર્ાતું નથી. પરંતુ માગકા વળાંર્વાળો હોય, ઉંચા ચઢાણ અને પછી નીચે ખીણ તરફ લઇ જતો રસ્તો હોય, જરા ધ્યાન ચૂર્ાય તો ્સીધા સ્વગકામાં જવાનો માગકા ખુલતો હોય ત્યારે ડ્ાઇવરને ર્કેટલી ર્ાળજી રાખવી પડે છે તે, જે એવા માગગો પરથી પ્સાર થયો હોય તે જ જાણી શર્કે. અને એવા માગગો પર જે ્સફળ ડ્ાઇજવંગ ર્રી શર્કે તેને ગમે તેવા જવર્ટ પથનો ્સામનો ર્રવામાં આનંદ આવે છે.

જીવનમાં અેવા પ્ર્સંગો પણ બને જ્યારે મનોમંથન ર્રવું પડે તો. ર્કેટલાર્ પ્ર્સંગો એવા પણ હોય જ્યારે આનંદ આવે. મનોરંજન થાય. પ્ર્સંગે પ્ર્સંગે જીવનમાં પરરવતકાન આવે તો જીવનનો અનુભવ થાય. દરરોજ એર્ જ પ્રર્ારની ર્સોઇ ખાનાર એ ર્સોઇથી આખરે ર્ંટાળી જાય છે. તેથી રદવ્સના દરેર્ ભોજનમાં જવજવધ વાનગીઓનો ર્સથાળ તે ઇચ્છે છે. તેવું જ જજંદગીનું છે. એર્ધારી, ચીલાચાલુ જજંદગીમાં બહુ મઝા રહેતી નથી.

જજંદગીનો આનંદ માણવાનું મન દરેર્ને થાય છે. મુ્સીબતો આવે તો ર્દી જહંમત હારવી ન જોઇએ. જીવન એર્ ્સંગ્ામ છે. મુ્સીબતોમાં જીવન ઘડતર થાય છે. મુ્સીબતોનો ્સામનો હ્સતા મુખે ર્રવામાં આવે તો ઘડતર થાય. અને મુ્સીબતની પળોમાં જ ર્ોણ પારર્ાં અને ર્ોણ પોતાના તેની જાણ થાય છે. દુઃખની વેળા જનર્ટના જમત્ોમાં જેને ગણતા હો તે પણ દૂર થાય છે. તમારી ખબર ર્ાઢવા માટે પણ જાણે તેમની પા્સે ્સમય નથી.

એવું નથી કે પૂછવા જેવું નથી કશું; વ્હાલાં થયા છે ક્રૂર, કોઇ પૂછતું નથી.

્સમય ્સમય બળવાન છે. જજંદગી ્સુખે જતી હોય, જાહોજલાલી હોય ત્યારે એટલાં ્સગાં અને જમત્ો આવી મળે છે ર્કે તેમની ્સંખ્યા ગણવી પણ મુશ્ર્કેલ બને છે. ત્યારે ર્ોણ ્સાચા જમત્ છે, ર્ોણ ્સાચા સ્ેહી છે તેની ઓળખ મુશ્ર્કેલ બને છે. ઘણીવાર તો આપણે જેમને પોતાના ગણતા હોઇએ તેઓ મુ્સીબતના વખતમાં ્સામે પણ જોતા નથી. તેમના મનથી જાણે આપણું અસ્સ્તત્વ જ નથી. બાબુભાઇ પટેલ ર્હે છે તેમઃ

મુસીબતમાં તો પોતાનાય પોતાના નથી હોતા; ચઢે સૂરજ જો માથા પર તો પડછાયા નથી હોતા.

એટલે જજંદગીમાં એવી પળો પણ આવે છે ર્કે જ્યારે આપણને આપણા પોતાના જમત્ો, સ્ેહીઓ ને ર્હેવાતા જનર્ટના સ્વજનોને ઓળખવાની તર્ મળે છે. એ રીતે મુ્સીબતો પણ ત્યારે એટલો લાભ આપી જાય છે. એટલે અમૃત ઘાયલના શબ્દોમાં

જીવન અને મરણની દર ક્ષણ મને ગમે છે, એ ઝેર હોય અથવા મારણ, મને ગમે છે.

Newspapers in Gujarati

Newspapers from United Kingdom