તો મારે બાંગ્્લાદેશ પડશે: શહાનારા બેગમ
બ્રિટનમાં રહેતા સેેંકડો લોકોનું જીવન નવા બ્નયમોથી ઉલટ-પલટ થવાનું હોવાથી કોટ્ટમાં લડી લેવા માટે કાયદાકીય માર્ગો શોધવા કમર કસેવામાં આવી રહી છે.
કમાણીના થ્ેશોલ્ડમાં વધારો કરવાના કારણે બ્રિટીશ એબ્શયન્સે અને પીઆર ધરાવતા ઘણા લોકોને અલર્ રહેવાની અથવા સેાથે રહેવા માટે બ્રિટન છોડવાની ફરજ પડી શકે છે. આવા હજારો પરરવારોને સેરકારના આ બ્નયમોથી અસેર થઇ રહી હોવાથી બ્રિટનના બ્િઝનેસેીસે, આરોગ્ય સેાથે સેંકળાયેલા લોકોમાં સેજ્જડ બ્વરોધ ઉભો થયો છે.
વડા પ્રધાન ઋબ્િ સેુનકે તા. 15ના રોજ જણાવ્યું હતું કે સેરકાર બ્રિરટશ નાર્રરકો બ્વદેશી જીવનસેાથીને લાવી શકે તે માટે "ટ્ાન્ઝીશનલ વ્યવસ્થાઓ" પર બ્વચાર કરી રહી છે.
હોમ સેેક્ેટરી ક્ેવલલીએ કહ્યં છે કે ‘’જે લોકો દેશમાં પ્રવેશવા લાઇન કુદવાનો પ્રયાસે કરે છે અને અમારી ઇબ્મગ્ેશન બ્સેસ્ટમનું શોિણ કરવાનો પ્રયાસે કરે છે તેના પર આકરા પર્લા લેવાના ભાર્ રૂપે આ પર્લાની જાહેરાત કરવામાં આવી હતી. નવા પર્લાં તે સેંખ્યાને 300,000 સેુધી ઘટાડી શકે છે.’’ જો ક,ે સેરકારી રિીરફંર્ અનુસેાર, ફેબ્મલી બ્વઝામાં ફેરફારથી તે સેંખ્યામાં માત્ર 10,000નો ઘટાડો થશે.
ઇબ્મગ્ેશન બ્મબ્નસ્ટર ટોમ પસે્ટગ્લોવે આ અઠવારડયાની શરૂઆતમાં જણાવ્યું હતું કે સેરકાર આ પર્લાંને "પૂવ્ટવતલી રીતે" લાર્ુ કરવાનો ઇરાદો ધરાવતી નથી પરંતુ વધુ સ્પષ્ટતા આપવાનો ઇનકાર કયગો હતો.
હોમ ઑરફસેના પ્રવક્ાએ કહ્યં: “અમારી પાસેે લાંિા સેમયથી ચાલતો બ્સેદ્ાંત છે કે જે કોઈ પણ આબ્રિતોને યુકેમાં રહેવા માટે લાવે છે તે તેમને આબ્થ્ટક રીતે ટેકો આપવા તેઓ સેક્ષમ હોવા જોઈએ. લઘુત્તમ આવકની જરૂરરયાત એ સેુબ્નબ્ચિત કરે છે કે પરરવારો જાહેર ભંડોળ પર આધાર રાખવાને િદલે આત્મબ્નભ્ટર છે.’’
રરયુનાઈટ ફેબ્મલીઝના સેહ-સ્થાપક અને ચીફ એક્્ઝઝ્ઝયુરટવ કેરોલાઇન કોમ્્બસેે જણાવ્યું હતું કે, “મેં આપણા સેમુદાયને આટલો અસ્વસ્થ ્ઝયારેય જોયો નથી. આ થ્ેશોલ્ડ હજારો બ્રિરટશ નાર્રરકો અને તેમના બ્પ્રયજનો માટે ભયંકર આંચકો છે. બ્ક્સેમસે પહેલા તેને જાહેર કરવું અને લોકોને કોઈ બ્વર્તો બ્વના છોડી દેવા એ એકદમ ક્રૂર છે. અમે લેઈ ડેને સેંભબ્વત કાનૂની માર્ગો અંર્ે સેલાહ આપવા માટે સેૂચના આપી છે. હાલમાં પોબ્લસેીની માબ્હતીના સેંપૂણ્ટ અભાવને જોતાં, અમે પ્રથમ પર્લા તરીકે આ નીબ્ત િાિતે હોમ સેેક્ેટરી પાસેેથી વધુ બ્વર્ત માંર્ી રહ્ા છીએ. કાયદાકીય પડકાર તરીકે યુકે સેરકારને પૂછાશે કે કાયમી રહેવાસેીઓ માટે લઘુત્તમ પર્ાર મયા્ટદા વધારીને £38,700ની કઇ રીતે નક્ી કરાઇ? શું આ ફેરફાર 70 વિ્ટ જૂના યુરોબ્પયન કન્વેન્શન હેઠળ કૌટુંબ્િક જીવનના અબ્ધકારમાં દખલ કરે છે ખરો?
જે માનવાબ્ધકારનો મુસેદ્ો િનાવવામાં યુકેએ મદદ કરી હતી અને તેની સેાથે હજુ પણ િંધાયેલ છે."
નવા બ્વશ્ેિણ દશા્ટવે છે કે થ્ેશોલ્ડ િમણુ થવાનો અથ્ટ છે કે યુકેના મોટાભાર્ના લોકો હવે બ્વદેશી જીવનસેાથી સેાથે રહેવા માટે પૂરતી કમાણી કરશે નહીં અને દેશના 60 ટકાથી વધુ લોકોને તે પરવડી શકશે નહીં.
આક્કબ્િશપ ઓફ કેન્ટરિરી જક્સ્ટન વેલ્િીએ હાઉસે ઓફ લોર્સે્ટને જણાવ્યું હતું કે "બ્વવાબ્હત અને પારરવારરક સેંિંધો પર આની નકારાત્મક અસેર બ્વશે હું બ્ચંબ્તત છું.’’
હેરો વેસ્્ટના એમપી ગેરેથ થોમસ
હેરો વસ્ે ટના એમપી ર્રે ેથ થોમસેે ર્રવી ર્જુ રાતને જણાવ્યું હતું કે, "એવું લાર્ે છે કે મારા મતબ્વસ્તારમાં રહેતા ભારતીય અથવા પારકસ્તાની પૃષ્ઠભબ્ૂ મના પરરવારોને જાણી જોઈને બ્નશાન િનાવવામાં આવ્યા છે. જાણે કે તમે ને કહેવાય છે કે જો તઓે દર વિષે લર્ભર્ £40,000 કમાતા ન હોય તો તઓે િીજા દેશના કોઈના પ્રમે માં ન પડી શકે. સેરકારનું આ અસેાધારણ પર્લું છે અને તે એવા લોકોને દંડ કરશે જઓે આપણા દેશ અને આપણા સેમદુ ાય માટે વાસ્તબ્વક હકારાત્મક તફાવત લાવે છે. મને આચિય્ટ છે કે આ નીબ્તને માઇગ્શે ન એડવાઇઝરી કમીટી (MAC) દ્ારા જોવામાં આવી ન હતી. લોકોના જીવન પર નોંધપાત્ર અસેર થવાની સેભં ાવના હોય તવે ી િાિતની યોગ્ય રીતે તપીસે કરાવી સ્વતત્રં બ્વચારકોની મદદ લવે ી જોઇએ. ખરેખર તો તમે ણે હોમ ઑરફસેમાં ઇબ્મગ્શે ન પર સેખત પ્રયાસે કરવા અને જોવા માટે આ નીબ્ત ઘડી હતી, અને વાસ્તવમાં તે ભારે નકુ સેાન કરશ.ે ’’
JCWI ના કેમ્પઇે ન અને ને્ટવક્ક મેનેજર મેરી એ્ટકકન્સન
ધ જોઈન્ટ કાઉક્ન્સેલ ઓફ
વેલ્ફેર
ઓફ માઈગ્ન્્ટ્સે (JCWI) ના કેમ્પેઇન અને નેટવક્ક મેનેજર મેરી એટરકન્સેને ર્રવી ર્ુજરાતને જણાવ્યું હતું કે ‘’આ નીબ્ત બ્રિરટશ એબ્શયનો સેામે હેતુપૂવ્ટક ભેદભાવપૂણ્ટ હતી. સેરકારે 2012માં જ્યારે નીબ્ત લાવવા બ્વશે બ્વચારતા હતા ત્યારે ઇમ્પે્ઝટ એસેેસેમેન્ટનું મૂલ્યાંકન કયુું હતું. તેમણે બ્વબ્વધ વંશીય જૂથોની સેરેરાશ કમાણી જોઈ હતી. જેમાં સેરેરાશ શ્ેત માણસેે તે થ્ેશોલ્ડથી ઉપર આરામથી કમાણી કરી. પરંતુ અન્ય પૃષ્ઠભૂબ્મના પુરુિો, ખાસે કરીને િાંગ્લાદેશી અને પારકસ્તાની મૂળના પુરુિો અને તમામ વંશીયતાના પુરુિો અને સ્ત્રીઓ થ્ેશોલ્ડથી ઉપર કમાતા ન હતા. સેરકારને સેમજાયું હતું કે તેના કારણે આ સેમુદાયો પર ભેદભાવપણૂ અસેર થશે પરંતુ તે માઇગ્ેશન કંટ્ોલના કાયદેસેરના ઉદ્ેશ્યને અનુસેરવા માટે પ્રમાણસેર હતું. સેમાનતા અબ્ધબ્નયમ હેઠળ તમને ભેદભાવ કરવાની છૂટ છે જો તે કાયદેસેરનો ઉદ્ેશ્ય હોય અને તમે તેને અનુસેરી રહ્ાં છો. તે નીબ્તની રચનામાં લખાયેલું છે કે તે સ્પષ્ટપણે જાબ્તવાદી અને સેે્ઝસેીસ્ટ છે.”
એટરકન્સેને કહ્યં હતું કે "માઇગ્ન્્ટ્સેનો દાયકાઓથી િબ્લના િકરા તરીકે ઉપયોર્ થાય છે. નવા આવનારાઓ તરફ આંર્ળી ચીંધવી અને કહેવું સેહેલું છે કે તેઓ સેમસ્યા છે. પરંતુ મોંઘવારી અને NHSનું વેઇટીંર્ સેીલ્ટ સ્થળાંતરને કારણે થતા નથી. સેામે પક્ષે NHS વક્કફોસે્ટમાં માઇગ્ન્્ટ્સેનું પ્રબ્તબ્નબ્ધત્વ છે. આ સેમસ્યાઓનું કારણ ર્ેરવહીવટ અને બ્વભાજનકારી નીબ્તઓ છે જે આપણા િધાને અસેર કરે છે."
પાછું જવુ
પબ્તને યકુ ેમાં લાવવા લર્ભર્ એક વિથ્ટ ી િે નોકરીઓ કરતા ટાવર