પરમ પૂજય મ્ંતસવામીનું નબેનપુરમાં શવચરણ
્ોચાસણવાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (્ીએપીએસ)ના વડા પરમ પૂજય મહંતસ્વામીજી મહારાજ અતયારે નેનપુર ખાતે વવચરણ કરી રહ્ા ્છે. તેઓ તયાં પૂજા-અચ્ટનાનો વનતયક્રમ જાળવીને સંતોને આધયાનતમક માગ્ટદશ્ટન આપી રહ્ા ્છે. આ તસવીરમાં તેઓ શ્રી હરરકૃષણ મહારાજને થાળ ધરાવી રહ્ા ્છે. કોરોના વાઇરસની મહામારીમાંથી સંપૂણ્ટ વવવિ મુક્ત થાય તે માટે પ્રાથ્ટના કરી રહ્ા ્છે.