ઋશિકેિમાં ગંગા સપ્તમીની ઉિવણી
ઋવષકેશમાં ગંગા રકનારે પવવત્ર ગંગા સપ્તમીની ઉજવણી કરવામાં આવી હતી. પરમાથ્ટ વનકેતન આશ્રમના અધયક્ષ પરમ પૂજય સ્વામી વચદાનંદ સરસ્વતીજી અને સાધવી ભગવતી સરસ્વતીજી દ્ારા આ વનવમત્તે ગંગા રકનારે આરતી, વવશેષ ધયાન અને મંત્રોચ્ાર કરવામાં આવયા હતા. તેમણે આ લોકડાઉન ખુલયા ્ાદ આપણી પવવત્ર નદીઓની સ્વચ્છતા જાળવવા અપીલ પણ કરી હતી અને તેને પ્રદુષણ મુક્ત રાખવા પણ ભારપૂવ્ટક જણાવીને તે માટે અ્ય લોકોને પ્રોતસાવહત કરવા જણાવયું હતું.