નવી દદલ્ીમાં રા્ુલ ગાંધીની પરપ્રાંતીય શ્રશમકો સાથબે મુલાકાત
કોંગ્ેસના ભૂતપૂવ્ટ પ્રેવસડે્ટ રાહુલ ગાંધીએ નવી રદલહીમાં કોવવડ-19ના કારણે લાગુ કરાયેલા લોકડાઉનમાં ફસાયેલા પરપ્રાંતીય શ્રવમકોને મળીને તેમની સમસ્યા જાણી હતી. આ શ્રવમકો તેમના વતનમાં જવા માટે સુખદેવ વવહાર ફલાયઓવર પરથી ચાલીને જતા હતા તયારે તેમણે આ મુલાકાત કરી હતી. કોરોના વાઇરસ મહામારીને કારણે ભારતના મોટાભાગના રાજયોમાંથી પરપ્રાંતીય શ્રવમકો વતનમાં જવા માટે વહજરત કરી રહ્ા ્છે. રાહુલ ગાંધીએ તેમના માટે સુવવધાની માગ કરી હતી.