ધો. 12 સાયનસનું 60.96 ્કા પરરણામ
ગજુ રાત સશક્ણ બોડ્ટ દ્ારા રસવવારે, 17 મને ા રોજ િોરણ-12 સાયનસનું પરરણામ ર્હેર કરવામાં આવયું હતું જે એકંદરે 60.96 ટકા રહ્ં છે. આ વષચે પ્રથમવાર પરીક્ા આપનારા સનયસમત સવદ્ાથથીઓનું પરરણામ 71.34 ટકા આવયું છે. આ વષચે એ-1 ગ્ડે માં ખબૂ જ મોટો ઘટાડો નોંિાયો છે. સમગ્ રાજયમાં આ વષચે માત્ર 44 સવદ્ાથથીઓએ એ-વન ગ્ડે માં આવયા છે. જે ગત વષચે 254 જટે લા હતા. આ વષચે પણ સૌથી વિુ પરરણામ િરાવતો સજલ્ો રાજકોટ રહ્યો છે અને સૌથી ઓછુ પરરણામ િરાવતો સજલ્ો છોટા ઉદેપરુ છે જયારે કને દ્ર પરરણામમાં સૌથી વિુ પરરણામ ર્મનગરના ધ્ોલ કેનદ્રનું રહ્ં છે અને સૌથી ઓછું પરરણામ બોડલે ી કેનદ્રનું રહ્ં છે.