Garavi Gujarat USA

અમદાવાદમાં કોરોનાના દદદીનો મૃતદેહ બસ્ટેનડ પિરથી મળી આવ્ો

-

અમદાવાદની પસપવલ હોસ્પિર્લમાંથી રજા અપિાયેલા કોરોનાના દદદીનો મૃતદેહ બીઆરર્ીએસ બસ ્ર્ેનડ પિાસેથી મળી આવવાની ઘર્નાને મામલે મુખયમંત્રી પવજય રૃપિાણીએ તપિાસના આદેશ આપયા છે.

શપનવારે, 16 મેના રોજ દાણીલીમડા બીઆરર્ીએસ ્ર્ેનડમાં એક મૃતદેહ મળી આવયો હતો. આ ૬૭ વરદીય પિુરુરને શ્ાસની તકલીફ થતાં અમદાવાદની પસપવલમાં કોરોના વોડ્જમાં દાખલ કરવામાં આવયા હતા. હવે આ ઘર્ના અંગે તલ્પિશદી તપિાસ પિૂવ્જ આરોગય અગ્ સપચવ જે.પિી. ગુપ્તાને સોંપિવાનો પનણ્જય લીધો છ.ે

આ તપિાસનો અહેવાલ ૨૪ કલાકમાં જ આપિી દેવા માર્ે પિણ મુખયમંત્રી દ્ારા પનદટેશ આપિવામાં આવયો છે. આ ઘર્નામાં જે કોઇ પિણ જવાબદાર જણાશે તેની સામે કડક પિગલાં ભરવાની કાય્જવાહી કરાશે તેમ મુખયમંત્રીએ જણાવયું છે.

શપનવારે બનેલી આ ઘર્નામાં શબવાપહની નહીં હોવાથી પિરરવારજનો કાંધે ઉંચકીને મૃતદેહ ્મશાન સુધી લઇ જવા મજબૂર બનયા હતા. પસપવલમાં દાખલ થયેલા આ દદદી દાણીલીમડા કેવી રીતે પિહોંચયા તે મુદ્ે તપિાસ કરવા પિણ તેમના પિરરવારજનો દ્ારા માગણી કરાઇ છે.

Newspapers in English

Newspapers from United States