અમદાવાદમાં 10 દદવસ બાદ દુકાનો ખુલી
ગુજરાતમાં કોરોના વાઈસરના હોર્્પિોર્ બની ગયેલા અમદાવાદમાં નવ રદવસ પિહેલા તંત્ર દ્ારા માત્ર દૂધ અને દવા એમ બે જ જીવનઆવશયક ચીજવ્તુઓની દુકાનો ખોલવાની પિરમીશન આપિવામાં આવી હતી. જયારે કરીયાણાની દુકાનો બંધ કરાવી દેવામાં આવી હતી.
આખરે કરીયાણાની દુકાનોને સવારથી બપિોરની ત્રણ વાગયા સુધીની મંજૂરીને પિગલે ખૂલેલી દુકાનો સામે ખરીદી માર્ે લાંબી લાઇનો લાગી હતી.