ભારતમાં લોકડિાઉન
ભારત સરકારે 31 મે સુધી દેશવ્ાપી લોકડાઉન વધારવાની જાહેરાત કરી છે. લોકડાઉન 4 હવે 14 દદવસનું રહેશે જેનો સમ્ગાળો 31 મે સુધીનો છે. તેના નન્મ, કા્દાની જાહેરાત થોડીવારમાં થશે. લોકડાઉન3નો સમ્ગાળો આજે પુરો થવા જઇ રહ્ો છે. 24 માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પહેલાવીર લૉકડાઉનની જાહેરાત કરી હતી ત્ારે દેશમાં કોરોના વા્રસના લગભગ 300 દદદી હતા. આજે દેશમાં કુલ સંક્રનમત લોકોની સંખ્ા 90,000ને પાર કરી ગઇ છે. જ્ારે દેશમાં કોરોના વા્રસના એક્ટિવ કેસની સંખ્ા 53,946 છે. જ્ારે 2872 લોકોના મોત નીપજ્ાં છે.
કોરોનાના કારણે સમગ્ર દેશમાં હાલ હાહાકાર છે. દરરોજ 3000થી વધુ કસે આવી રહ્ા છે. આ વધતા જતા કેસોને ધ્ાનમાં રાખીને, લોકડાઉનમાં અમુક નજલ્ાઓ અને મ્ુનનનસપલ નવસતારોમાં કોઈ રાહત નહી મળે તેવી શ્્તાઓ છે. જો કે, આરોગ્ મંત્ાલ્ે આ નજલ્ાઓની સમીક્ા કરવા વદરષ્ઠ અનધકારીઓ અને નજલ્ા મેનજસટ્ેટસ