સુરતના 72 રેડઝોનમાં કોઇ છુટછાટ નહીં
સુરતના ૭૨ રેડઝોનમાં કોઈ જ છૂટછાટ આપિામાં આિી નથી.રેડઝોન-કન્ટેઈનમેન્ટ ઝોનમાં આિશ્યક ચીજિ્તુઓ અને આિશ્યક સેિાઓ વસિા્યની અન્્ય કોઈ જ છૂટછાટ ન આપિાનો વનણ્ભ્ય લેિામાં આવ્યો છે. સુરતના ૧૯ ઓરેન્જ ઝોન અને ૧૦ ગ્ીન ઝોનમાં અમદાિાદની માફક જ ગુજરાત સરકારે નક્ી કરેલા વન્યમોને આધીન રહીને દુકાનો, ઑરફસો ખોલિાની છૂટછાટ આપિાની જાહેરાત કરિામાં આિી છે. કન્ટેઈનમેન્ટ ઝોનમાં કેસોમાં થનારી િધઘટને આધીન રહીને તેને લગતા વન્યમોમાં િચગાળામાં પણ ફેરફાર કરિામાં આિશે.