લેબિ લોમાં ફેિફાિ અંગે અઝીમ પ્રેમજી વચંવતત
કોરવડ-૧૯ મહામારી વચ્ે કેટલાક રાજયોએ લેબર લોને નબળાં બનાવવાનો રનણ્ચય લીધો છે, જેની સામે દેશના જાણીતા ઉદ્ોગપરત અને ભારતીય સોફટવેર સરવ્ચસ પ્રોવાઈડર રવપ્રો રલરમટેડના અઝીમ પ્રેમજીએ રરંતા વયક્ત કરી હતી. તેમણે જણાવયું હતુ કે, કોરવડ-૧૯ મહામારીને ફેલાતી અટકાવવા માટે નાંખવામાં આવેલા લોકડાઉનની અતયંત ગંભીર અસર દેશના આરથ્ચક રીતે નબળા વગ્ચને થઈ છે અને હવે તેમને વધુ મુશકેલીઓથી બરાવવા માટે પગલાં લેવાની જરુર છે.