યુપીમાં આગ હોનાિતના ભોગ મુસસલમોને પૂ. મોિારિબાપૂની સહાય
ઉત્તર ભારતના અનેક પ્રાંતો ગરમીના રદવસોમાં આંધી અને તોફન માટે જાણીતા છે. ગરમ હવાને કારણે અરાનક પવનની આંધી, રેતીનું તોફન અને કમોસમી વરસાદ ઉત્તર ભારતના અનેક પ્રાંતો માટે સવાભારવક છે. થોડા રદવસો પૂવવે ઉત્તર પ્રદેશના રાજાપુર જીલ્ાના સરબલ નામના ગામમાં આવી જ એક ભયાનક આંધીને કારણે તોફાન આવેલું જેમાં અનેક મકાનો આગ લાગવાને કારણે બળી ગયા હતા.
એ ગામમાં મુખય વસતી મુબસલમ લોકોની છે. જેમના રાલીસથી વધુ મકાનો બળી જતાં સંત પૂ. મોરારરબાપુએ તેમને સહાય મોકલવા જણાવેલ જે રામકથાના બનારસના શ્ોતાઓ દ્ારા પહોંરાડવામાં
આવેલ છે. જેની રાશી બે લાખ છે. તે જ પ્રમાણે ગુજરાતમાં રવરરતી જાતી માટે કાય્ચરત અને જેને અનેક એવોરસ્ચ પ્રાપ્ત થયા છે તેવી સુશ્ી રમત્તલ પટેલને તેની સંસથા દ્ારા થતાં કાયયોમાં સહાયભૂત થવાનાં હેતુથી પાંર લાખની સહાય મોરારીબાપુ દ્ારા આપવામાં આવી છે.
થોડા સમય પહેલા રવશાખાપટ્ટનમ નજીક ગેસ દુઘ્ચટના થયેલી જેના હતભાગી પરરવારોને ૧૧ લાખ મોકલવા નક્ી થયેલું જે રકમ પહોંરાડવામાં અમુક વહીવટી મુશકેલીઓ ઉભી થઈ છે અને તેથી એ રકમ હજુ વપરાયા રવના પડી છે જેથી એ રકમનો ઉપયોગ સેવાના કોઈ અનય પ્રકલપમાં કરવામાં આવશે.