Garavi Gujarat USA

દદર્સેે કામ કરર્ાનાંં સમયેે ઊંઘં નાંં ઝોકા આર્ેે છે?ે?

-

“શુંચાલે છે? કેમ છે?” એક મમત્ર એ બીજા મમત્રને હાલ-ચાલ પૂછી. ત્ારે સામેથી મમત્ર કહેઃ “અરે ભાઇ આમ તો બધું બરાબર છે. પણ જમી લીધાં પછી ભૂખ જ નથી લાગતી. પાણી પીધા પછી તરસ નથી લાગતી. આરામ ક્ાયા પછી થાક જ નથી લાગતો, અને સૂઇને ઉઠું તો ઊંઘ જ નથી આવતી. બાકી બીજો કોઇ પ્ોબલેમ નથી.”

અને બન્ે મમત્રો ખડખડાટ હસ્ા, સાંભળવામાં ખૂબ જ સામાન્ લાગતી બાબતો છે. જેમ કે પાણી પીધા પછી તરસ ન લાગે કે જમ્ાં પછી ભૂખ ન લાગે તે સમસ્ા નહીં પરંતુ સવાભામવક છે. જમવાથી ભૂખનાં સંવેદનો દૂર થઇ સંતોષ થવો એ ખૂબ જ સહજ છે. તેવી જ રીતે રાત્રે 6થી 8 કલાકની ઊંઘ લીધા બાદ સવારે તાજગી અનુભવા્ તે પણ એટલું જ સવાભામવક છે. પરંતુ રાત્રે 6થી 8 કલાક સૂવા છતાં પણ દદવસે જ્ારે કામ કરવાનાં સમ્ે અથવા ભણવાનાં સમ્ે ઊંઘ આવવી એ અસામાન્ બાબત છે. ખરેખર આમ થવાનું કારણ તંદ્ા હો્ છે. જેને આપણે ઊંઘ કહીએ છીએ. વાસતવમાં ઊંઘ આવવી એ સમસ્ા નથી. પરંતુ ્ોગ્ સમ્ે મન કા્યાશીલ ન રહી શકવાથી, કામમાં મન ન પરોવાવું એ સમસ્ા છે. આવા સમ્ે બગાસાં કે ઝોકાં આવવા લાગે છે.

વક્ક ફ્ોમ હોમ કરતાં પ્ોફેશનલસ કે પછી ઘરે રહીને ઓન લાઇન અભ્ાસ કરતાં મવદ્ાથથીઓમાં પણ આવી સમસ્ા વધવાનાં દકસસા વધતાં જા્ છે.

“ઓદફસે પહોંચ્ા પછી કામની શરૂઆત કરતાં જ ઊંઘ આવતી હો્ તેવી સૂસતી અનુભવા્ા છે, બગાસા આવે છે. શું આ કોઈ મગજની બીમારી હોઈ શકે? બલડ દરપોટયા તો નોમયાલ છે. બી.પી. પણ બરાબર છે. આવી પદરસસથમત લાંબી ચાલશે તો તેની અસર મારા પ્ોફેશનલ પરફોમયાનસ પર આવશે. ડોકટર કોઈ આ્ુવવેદદક દવા બતાવો જેથી મારી સફફૂમતયા જળવાઈ રહે.” કોપપોરેટ સેકટરમાં કા્યારત ૩૫ વષયાનાં ્ુવાન તેમની

ફદર્ાદ અને ઉપચારની અપેક્ામાં જણાવી રહાં હતા. સામાન્ રીતે તો આરોગ્ની તપાસ માટે અમુક બલડ ટેસટ, ્ુરીનસટૂલ ટેસટ, બલડપ્ેશરનું માપ, કાદડયા્ોગ્ામ, વજન જેવા માપદંડ છે પરંતુ તે બધા જ માપદંડ સામાન્ હોવા છતાંપણ ક્ારેક

ડો. યુર્ા અયયર ‘કશુંક ઠીક નથી’ કે પછી ‘સફફૂમતયા નથી જળવાતી’ કે પછી ‘શરીર માંડતુ નથી’ કે પછી ‘સૂસતી રહે છે’ જેવી અનેક ફદર્ાદ સાથે દદથીઓ ઉપા્ પુછતા હો્ છે. આવી અનેક ફદર્ાદોમાં આજકાલ વધુ પ્માણમાં જોવા મળતી ફદર્ાદ ઊંઘ સબંમધત હો્ છે. ખાસ કરીને એવા સમ્ે ઊંઘને કારણે ઝોકા-બગાસા આવે છે કે જ્ારે અભ્ાસ-મબઝનેસ કે નોકરી અંગે ચીવટથી કામ કરવું જરૂરી હો્.

ઊંઘ સબંમધત-સૂસતી સબંમધત ફદર્ાદનાં ઉપચારનાં ભાગરૂપે જે તે દદથીની દદવસ દરમ્ાનની પ્વૃમતિ તથા ખોરાક મવશેની મવગતો સાથે સૂવાનો સમ્ તથા ઊંઘ કેવી આવે છે ? તે સબંમધત જાણકારી મેળવી જે તે વ્મતિગત કારણોને શોધી તે બાબત શું કાળજી લેવી તે મવષ્ક સલાહ સાથે આવશ્ક ઘરગથથુ તથા અન્ ઉપચાર સૂચવા્ છે. ઊંઘનું મહત્વ

ચરક આચા્યા મનંદ્ાને આરોગ્પૂણયા જીવન મવતાવવા માટે આવશ્ક ત્રણ ઘટકો જેને ‘ત્રણ ઉપસતંભ’ કહા છે, તેમાંનું એક ઘટક ઊંઘ છે. ચરકાચા્યાનાં મતે આહાર, મનંદ્ા અને બ્રહ્મચ્યા – ત્રણ ઉપસતંભો છે. ઉપસતંભો એટલે કહાં છે, જે રીતે કોઈ ઈમારતનાં ટેકા માટે મહતવપૂણયા સતંભ હો્ છે તે રીતે આરોગ્ માટે આવશ્ક સતંભ સમાન કા્યા ત્રણ મૂખ્ તતવો વા્ુ, મપતિ અને કફ કરે છે. વા્ુ, મપતિ અને કફથી શરીરની પ્ત્ેક જૈવરાસા્મણક પ્મરિ્ા સુચારુરૂપે ચાલવાથી જ જીવન ટકી રહે છે તથા વા્ુ, મપતિ અને કફની પ્ાકૃત અવસથા હો્ ત્ારે જ આરોગ્ ટકી રહે છે. આમ વા્ુ, મપતિ અને કફ એ મૂખ્ ત્રણ સતંભ છે. તે રીતે અન્ સહા્ક આધાર આપવાનું કા્યા આહાર, મનંદ્ા અને બ્રહ્મચ્યાનંુ છે કે જેથી શરીરનું પોષણ, સંવધયાન અને મનોદૈમહક કા્પો ્ોગ્ રીતે ચાલ્ા કરે. આહારનું આરોગ્ માટે મહતવ આપણે જાણીએ છીએ. બ્રહ્મચ્યા અને આરોગ્ બાબત આ્ુવવેદી્ વૈજ્ામનક દ્સટિકોણથી જાણવા માટે સહુ પ્થમ ‘બ્રહ્મચ્યા’ વીશે ક્ારેક મવગતે જાણીશું. ઊંઘનાં મહતવ વીશે જણાવતા આ્ુવવેદ જણાવે છે કે જ્ારે શરીરને ્ોગ્ પ્માણ અને ગુણવતિાવાળી ઊંઘ મળે ત્ારે શરીરનું બળ, વણયા, તવચાની કાંમત-ચમક, પોષણ વગેરે જળવા્ છે. જો ્ોગ્ ગુણ-માત્રા મુજબ ઊંઘ મળે તો શરીરનું આ્ુષ્ તેનાં સંસકાર અનુસાર એટલે આ્ુષ્ જેટલું હો્ એટલું સુખપૂવયાક વ્તીત થા્ છે. ઊંઘ કમે આ્વે છે ?

ઊંઘ આવવાની પ્મરિ્ા તથા કારણનું વણયાન કરતાં આચા્યા ચરક જણાવે છે; માણસનું મન જ્ારે થાકે છે, ઈસનદ્્ો તેમના જ્ાન ગ્હણ કરવા માટે મવષ્ો-સબજેકટ ઓફ સેસનસસ દા.ત. કણવેસનદ્્ અવાજ સાંભળવાનું કે પછી ચક્ુઈસનદ્્ નજર સામે ચાલતાં ટીવીનાં દ્શ્ને જોવા માટે જરૂરી જોડાણ ગુમાવી દે છે, કેમકે જ્ાન મેળવવા માટે આતમા, ઈસનદ્્, ઈસનદ્્ોનાં મવષ્ો અને મનનું જોડાણ થતું નથી. થાકેલી ઈસનદ્્ો અને મન જ્ાન ગ્હણ કરી શકતા નથી ત્ારે જાગ્ત રહી શકાતુ નથી. જેથી માણસને ઊંઘનો વેગ આવે છે.

માનસ દોષો સતવ, રાજસ અને તમોગુણ પૈકી જ્ારે તમોગુણનું પ્માણ અન્ ગુણોથી ખૂબ વધે છે ત્ારે થાકેલું મન મનંદ્ાધીન થા્ છે. ઈસનદ્્ો, મનને

આરામ મળ્ા બાદ તમોગુણ ઘટતાં જેમ સતવગુણ વધે છે તેમ તેમ મન સવસથ બની જાગૃમત અનુભવા્ છે.

આધુમનક મવજ્ાનનાં મતાનુસાર જાગ્તાવસથામાં ધીરે-ધીરે સંમચત થતાં મવમશટિ રસા્ણનું પ્માણ અમુક હદે પહોંચતા ઊંઘ આવે છે તેવી જ રીતે મનદ્ં ા દરમ્ાન સંમચત થતાં મવમશટિ રસા્ણનું અમુક પ્માણ થતાં જાગ્તતા આવે છે.

ન્ુરોમસગ્નમલંગ કરતું કેમમકલ જેને ન્ુરોટ્ાનસમીટર કહે છે તે જાગ્તાવસથા કે મનંદ્ાવસથા માટે જવાબદાર છે. ન્ુરોટ્ાનસમીટર અલગ-અલગ ગ્ુપના નવયાસેલ તથા બ્રેઈનનાં ન્ુરોનસ પર ન્ુરોમસગ્નમલંગ કેમમકલથી કા્યા કરે છ.ે સંશોધનો એડેનો સાઈન, નોરએપીનેફ્ીન, મેલેટોનીન અંત:સત્રાવ વગેરે રસા્ણોની મવમશટિ કામગીરીથી ઊંઘ-જાગ્તતાવસથા વીશે જણાવે છે.

માનવીના શરીર પર બાહ વાતાવરણની ખાસ કરીને સૂ્યાપ્કાશની હાજરી અને અભાવની અસર દેહધામમયાક મરિ્ાઓ પર થા્ છે. આ દેહધામમયાક મરિ્ાઓ દદવસ-રાત ચાલ્ા કરે છે જેને જૈમવક ઘદડ્ાળ-બા્ોલોજીકલ ક્ોક કહેવા્ છે. સૂ્પોદ્, સૂ્ાયાસત, પ્કાશ-અંધકારની શરીર પર મવમશટિ અસર થા્ છે. સહુ પ્થમ આ મવષ્ક સંશોધનો ૪ થી સેનચ્ુરી બી.સી.ઈ.માં એલેકઝાનડરનાં જહાજનાં કેપટન એનડ્ોસથેનીસ દ્ારા આંબલીના છોડ પર સૂ્યાપ્કાશની થતી અસરથી ચાલુ થ્ેલાં.

આધુમનક ્ુગમાં વધુ સમ્ આટૅીફીશ્લ લાઈટમાં પસાર થા્ છે. અભ્ાસ કે કામકાજનાં કલાકો બાદ મોજ-શોખ કે મનોરંજન માટે થતી પ્વૃમતિઓ પણ મોટાભાગે ઈનડોર જ હો્ છે. ભાગ્ે જ કોઈ લોકો દદવસની શરૂઆતનો કફૂણો તડકો અને સૂ્યાપ્કાશમાં સમ્ વીતાવી શકે છે. સહુ કોઈ કામનું પ્ેશર અને સમ્નો અભાવ જેવા બહાના હેઠળ અકુદરતી જીવન જીવે છે. મલ્ટી્ાસ્કિંગ

એક સાથે એકથી વધુ પ્વૃમતિમાં મન પરોવવામાં આવે ત્ારે મનની એકાગ્તા ન જળવા્ તે સવાભામવક છે. તેમ છતાં કરવામાં આવતી મબનજરૂરી મલટીટાસસકિંગ પ્વૃમતિથી ઈસનદ્્ો-મનમાં થાક લાગવો પણ સવાભામવક છે. કામકાજથી પરવારી મનોરંજન માટે ઈનટરનેટ સદફિંગ, ટી.વી. કે નેટ પર દફલમ કે મસદર્લ મોડે સુધી જાગીને જો્ા કરવું વગેરે પ્વૃમતિઓ મનનું રંજન નહીં પરંતુ મનને વધુ મશમથલ કરે છે. આથી જ સમ્નંુ આ્ોજન વ્વસા્અભ્ાસ-અન્ પ્વૃમતિઓ માટે એ રીતે થવું જોઈએ જેથી સવાર અથવા સાંજ ખુલ્ા વાતાવરણમાં ચાલવું, બેસવું શક્ બને. સટ્ેમચંગ-્ોગાસન જેવી પ્વૃમતિ થઇ શકે. શાંતમચતિે જાત સાથે ૫ થી ૧૦ મમનીટ બેસી આતમમચંતન થઇ શકે. ઊંડા શ્ાચછોશ્ાસ, પ્ાણા્મ જવે ી શ્ાસનાં મન્મનની પ્વૃમતિ થઇ શકે. બને તેટલું સૂ્ાયાસતથી નજીક સાંજનું ભોજન થઇ શકે. આવા સાદા-કુદરતી ઉપા્ો અને મશસતથી ઊંઘની ગુણવતિા સુધરે છે. વ્મતિગત ઊંઘની આવશ્કતા અલગ-અલગ હો્ છે પરંતુ છ કે આઠ કલાકની ઊંઘ લીધા પછી શરીર-મન તાજગી અનુભવે તે માટે દદવસની પ્વૃમતિ, આહારનો સમ્, વ્ા્ામ વગેરે જેવી બાબતોની ચીવટ રાખવાથી અનાવશ્ક દવાઓથી બચી શકા્ છે.

અનુભ્વસિદ્ધ: ભૂખ, તરસ, ઊંઘ, થાક જેવા શરીર-મન દ્ારા મોકલાતા મસગ્નલને સમજીએ તો આરોગ્ની જાળવણી કુદરતી રીતે શક્ બને છે.

 ??  ??

Newspapers in English

Newspapers from United States