ખેડૂતોનું આંદોલન હવે વધુ ઉગ્ર બનવાના સિંકેત
ભાિત સિિકાિે ઘડેલા કૃવિ ક્ત્ે માટેના નિા કા્દાઓના વિિોધમાં કિી િહેલા ખેડયૂતોએ સિોમિાિે એક રદિસિની ભયૂખ હડતાલ ્ાળી હતી અને જણાવ્ું હતું કે ખેડયૂતોએ તમામ વજલ્ા હેડક્ાટ્સિ ખાતે દેખાિો કિશે. ખેડયૂત નેતાઓએ હિે િધુ ઉગ્ર આંદોલનકાિી ્ગલાં
લેિાની ચેતિણી આ્ી છે, તો કને દ્ર સિિકાિના પ્ધાનો હજી ્ણ મંત્ણા કિિાનો એ જ જુનો િાગ આલા્ી િહ્ા છે. સિોમિાિે દેશના અનેક િાજ્ોમાં – મહાિાષ્ટ્ર, િાજસ્થાન, ઉત્તિ પ્દેશ, વબહાિ, તેલંગણ, ઓરડશા, ્ંજાબ, હરિ્ાણા અને કેિાલામાં ્ણ ખેડયૂતો દ્ાિા વજલ્ા મથકોએ
દેખાિો કિા્ાના અહેિાલો મળ્ા હતા.
આ તમામ ઘટનાક્રમ િચ્ે સિોમિાિે ્ીઢ ગાંધીિાદી નેતા અન્ા હઝાિેએ ્ણ સિિકાિને ચેતિણી આ્ી હતી કે, ખેડયૂતોના મુદ્ાનો ઝડ્થી ઉકેલ નહીં આિે તો ખેડયૂતોના સિમથ્સનમાં ્ોતે ્ણ ઉ્િાસિ ઉ્િ ઉતિી જશે.
રદલહી બોડ્સિમાં ખેડયૂતોને સિમથ્સન આ્િા માટે િધુ લોકો એકઠા થિાની ્ણ ધાિણા છે. રદલહીના
મુખ્પ્ધાન અિવિંદ કેજિીિાલે ્ણ લોકોને ઉ્િાસિ કિિા સિોમિાિે અનુિોધ ક્ગો હતો અને જણાવ્ું હતું કે ખેડયૂતોને આખિે વિજ્ થશે. કેજિીિાલ ્ણ સિોમિાિે એક રદિસિની ભયૂખ હડતાલ ્િ ઉત્ા્સ હતા. સિિકાિના કૃવિ વબલના વિિોધમાં રદલહી વસિંધુ બોડ્સિ ્િ ખેડયૂત આંદોલનનો સિોમિાિે 19મો રદિસિ હતો.
ખેડયૂત નેતા બલદેિ વસિંહે જણાવ્ું હતું કે ખેડયૂત ્ુવન્નના પ્વતવનવધઓએ વસિંધુ બોડ્સિ ્િ ભયૂખ હડતાલ ચાલુ કિી છે. દેશવ્ા્ી દેખાિોની ચીમકી િચ્ે રદલહી ્ોલીસિે શહેિની સિિહદ ્િ સિુિક્ામાં િધાિો ક્ગો હતો. બીજી તિફ કેનદ્રી્ સિંિક્ણ પ્ધાન િાજનાથ વસિંહે સિોમિાિે ભાિ્યૂિ્સક જણાવ્ું હતું કે કૃવિ સિુધાિાના મુદ્ે ્ીછેહટ કિિાનો કોઇ સિિાલ નથી. ઉદ્ોગ મહામંડળ રફક્ીની િાવિ્સક બેઠકમાં િાજનાથે જણાવ્ું હતું કે ખેડયૂતોના વહતોને ધ્ાનમાં િાખીને સિુધાિા કિિામાં આવ્ા છે તથા સિિકાિ ચચા્સ અને મંત્ણા માટે સિિકાિના દ્ાિ હંમેશા ખુલ્ાં છે.