પરિાર્ટ મન્ેતન આશ્રિિાં રાિનવિી અને િહાવીર જયંતીની ઉજવણી
ઋવષકેશમાં પરમાથ્મ વનકેતન આશ્મ ખાતે 21 એવપ્રલે રામનિમી અને 25 એવપ્રલે મહાિીર જયંતીની ઉજિણી કરિામાં આિી હતી. આશ્મના અધયક્ષ પરમ પૂજય વચદાનંદ િરસિતીજી-મુવનજીએ િહુને આશીિ્મચન પાઠવયા હતા. ઉપરાંત આચાયયો અને ઋવષકુમારો માટે નિરાવત્ હિન પણ યોજાયો હતો. તેમણે ભગિાન મહાિીર જીિનનો િંદેશો પણ િમજાવયો હતો.