વડોદરાના સુરસાગર તળાવમાંથી મહાકા્ મૃત કાચબો મળ્ો
િડોદરા શહરે ની મધ્માં આિેલા સુરસાગર તળાિમાંથી ગ્ા સપ્ાહે એક મહાકા્ કાચબો મૃત હાલતમાં મળી આિતા જીિદ્ા કા્્ટકરોએ ્ફોરેસટ વિભાગને જાણ કરી હતી.
ગઇ તા.31મી જાન્ુઆરીએ સરસી્ા તળાિ માંથી 100 દકલો િજનનો કાચબો મૃત હાલતમાં મળી આવ્ો હતો. જેનું મૃત્ુનું કારણ જાણી શકા્ું ન હતું. આજે બપોરે સુરસાગર તળાિમાં પદ્ાિતી શોવપંગ સેનટરની સામેના ભાગેથી િધુ એક કાચબો મૃત હાલતમાં મળી આવ્ો હતો.
લગભગ 250 દકલો િજનના કાચબાને જીિ દ્ા કા્્ટકરોએ ભારે જહેમત બાદ બહાર કાઢ્ો હતો અને ્ફોરેસટ વિભાગને જાણ કરતાં ્ફોરેસટ વિભાગે કાચબાના મૃતદેહના પોસટમોટ્ટમ માટે તજિીજ કરી છે.