ગોધરા ટ્રેન હત્ાકાંડનો આરોપી પરેરોલ જમપ કરી ફરાર
ગોધરા ટ્ેન હત્ાકાંડમાં આજીિન કેદની સજા પામેલો કેદી ૧૪ દદિસની પેરોલ ્ફલલો રજા પર જેલમાંથી છૂટ્ા પછી હાજર નહી થતા તેની સામે જેલરે િડોદરાના રાિપુરા પોલીસ સટેશનાં ્ફદર્ાદ નોંધાિી છે.
સાબરમતી ટ્ેન હત્ાકાંડમાં ગોધરાના પોલન બજારમાં રહેતા વબલાલ અબદુલ્ા ઇસમાઇલ ઘાંચીને ગોધરાની સેશનસ કોટટે તા.૦૧-૦૩૨૦૧૧ના રોજ આજીિન કેદની સજા કરી હતી.કોટ્ટના ઓડ્ટર મુજબ,તા.૧ લી એવપ્રલે તેને ૧૪ દદિસની પેરોલ રજા પર મુક્ત કરિામાં આવ્ો હતો.તા.૧૪ મી એવપ્રલે તેને ્ફરીથી જેલમાં હાજર થિાનુ હતું.પરંતુ,તે હાજર થ્ો નહતો. અને ્ફરાર થઇ ગ્ો હતો.
જે અંગે િડોદરા જેલના જેલર બી.કે. રાઠિાએ રાિપુરા પોલીસ સટેશનમાં ્ફદર્ાદ નોંધાિી છે.