પતિનું કોરોનાથી મૃત્ું થિાં વડિાલની મતિલાનો આપઘાિનો પ્ર્ાસ
નડિયાદમાં પતિનું કોરોનામાં અવસાન થિાં વિિાલની એક મતિલાએ આપઘાિનો પ્રયાસ કયયો િોવાનું જાણવા મળયું છે. નડિયાદમાં સપોરસ્સ કોમપલેક્ષમાં િેિીકેટિ કોતવિ કેર સેનટરમાં સારવાર લઈ રિેલી એક ૪૦ વર્ષીય મતિલા ગયા સપ્ાિે પિી જિાં િેને સારવાર અથથે નડિયાદ તસતવલ િોસસપટલમાં રીફર કરવામાં આવી િિી. પોલીસની પ્રાથતમક િપાસમાં િેના પતિનું િાજેિરમાં કોતવિમાં મૃતયુ થિાં િે આઘાિ લાગિા િેણે પણ આપઘાિ કરવાની કોતિિ કરી િોવાનું બિાર આવયું છે. િાલ આ મતિલા સારવાર િેઠળ છે. ચચા્સનુસાર આ દંપતિ તન:સંિાન િિું. આથી પતિનું કોરોના સારવાર દરમયાન મૃતયુ થિા પોિે એકલા પિી ગયાના દુ:ખમાં પત્ીએ આપઘાિનો પ્રયાસ કયયો િિો.