શશશ થરૂરે ભૂલથી શિમાર સુશમત્ા મહાજનને શ્રદાંજશલ અપપી દીધી
કોંગ્ેસી નેતા શવશ થરૂરે લોકસભા ભૂતપૂવ્મ અધ્યક્ષ સુવમત્ા મહાજનના અવસાનની ટ્ીટ કરી દીધી હતી. ત્યાર બાદ સોવશ્યલ મીટડ્યામાં સુવમત્ા તાઈના અવસાનના સમાચાર વા્યરલ થવા લાગ્યા હતા. બાદમાં ભાજપના નેતા કૈલાશ વવજ્યવગદી્યે ટ્ીટ કરીને સુવમત્ા મહાજન ્વ્થ હોવાની ર્ણકારી આપી હતી. કૈલાશ વવજ્યવગદી્યે લખ્યું હતું કે, તાઈ એકદમ ્વ્થ છે, ભગવાન એમને લાંબી ઉંમર આપે. કૈલાશ વવજ્યવગદી્યની ટ્ીટ બાદ શવશ થરૂરે તેમની ટ્ીટ પર ટરપલા્ય આપ્યો હતો અને પોતાની ટ્ીટ ડીવલટ કરી દીધી હોવાનું જણાવ્યું હતું.