ભારતે રેમડેસસસવરની આયાત જકાત નાબૂિ કરી
ભ ા ર તે કોરોના વાઇર્સની ્સારવારમાં વપરાતી દવા ર ેમે ડે ત ્સ ત વ ર ન ી આયાત જકાતને 31 ઓકટોબર ્સુધી મા્ફ કરી છે. દેશમાં કોરોના વાઇર્સના કે્સોમાં જંગી ઉછાળાને પગલે આ એસનટ વાઇરલ મેરડત્સનની અછત ઊભી થઈ છે તયારે ્સરકારે આ તનણ્ટય કયયો છે.
નાણા મંત્રાલયે જણાવયું હતું કે ્સરકારે રેમડેત્સતવર અને રેમડેત્સતવર ઇનજેકશનના ઉતપાદનમાં વપારતી તબટા ્સાઇક્લોડેક્સટ્ીન (SBEBCD)
ની આયાત જકાત પણ નાબૂદ કરી છે. ભારતમાં કોરોનાની બીજી લહેર હાકાકાર મચાવી રહી છે અને દેશમાં એક રદવ્સમાં આશરે ત્રણ લાખ કે્સો નોંધાઈ રહાં છે.