Garavi Gujarat USA

આ શરીરનો ક્ણ રાત્ર નનધા્મર નથી

-

મહારાજે વચનામૃતમાં િહ્ં છે િે, ગામના ઝાંપે આવીને વાઘ હુંિારો મારતો હો‍ય, તો સૌ મારસોને િીિ લાગે. તેમ આપરને હજુ િાળની િીિ લાગે છે. રું િામ? િે આપરે હજુ મરવાની િોઇ તૈ‍યારી િરી ન્‍ી. સવાબમનારા‍યર ભગવાને મધ‍ય પ્રિરરના પચાસમાં વચનામૃતમાં લખ‍યું છે િે, અમારે સિા અંત અવસ્‍ા રહે છે. વળી છેલ્ા પ્રિરરના રિીસમાં વચનામૃતમાં લખ‍યું છે િે, અમને પાંચ વાતાતિનું બનરંતર અનુસંધાન રહે છે. આ ઘડી, આ ષિરમાં િેહ પડી જારે. પડી તો જારે, પર આ જીવના િલ્‍યાર સારૂં િે‍ટલું િામ િ‍યુું છે તે બવસરાતું ન્‍ી. આપરને તો આ મા‍યાનું આવરર છે, તે્‍ી આ ભૂલી જઇએ છીએ, પર મરરનો ‍ટાઇમ ્‍ારે, ત‍યારે તેનો તો ‍ટાઇમ એ ‍ટાઇમ િોઇ મીન મેખ નહીં જ નહીં. મા‍ટે આપરા મો‍ટા સંતો િહેતા િે, જ‍યાં સુધી આપરું રરીર સારૂં હો‍ય ને સતસંગ ત્‍ા સંતનો સારો જોગ હો‍ય, સંતનો સારો જોગ િોને િહેવા‍ય? િે જ‍યાં ધમતિ, જ્ાન, વૈરાગ્‍ય, ભબતિની વાતાતિ ્‍તી હો‍ય, તેવા સંતો હો‍ય ત‍યાં નૈબમષારણ‍ય ષિેરિ જારવું. તે્‍ી મહારાજ િહે છે િે, ભગવાનના સારા સંતનો જોગ હો‍ય તો એ સારૂં િહેવા‍ય. તો એવા સંતના જોગમાં રહીને રરીર સારૂં હો‍ય ત‍યાં સુધીમાં આપરામાં જે િોઇ ખામી હો‍ય તે િાઢી નાંખવી. હજુ આપરને એમ ્‍ા‍ય છે િે, આપરે નાના છીએ. હજુ ઉંમર ્‍ઇ ન્‍ી. િાલે ઉંમર ્‍રે. ઘરડાં ્‍ઇરું ત‍યારે િરીરું. પર મો‍ટા સંતો િહી ગ‍યા છે િે, હે ભાઇ, િાલ િરે તે આજ િર ને

આજ િર તે અિ, મૂળ બવનાનું ધોિળું ઢળી પડરે ઢિ. હે ભાઇ, તું િાલ િરવું હો‍ય તે આજ િર (ભગવાન સંિંધી જે જે િા‍યતિ આવતી િાલે િરવાનું હો‍ય તે આજે િરી લે) અને આજ પછી િરવાનું હો‍ય તે અિ હમરાં જ િરી લે. પર આપરા િેહના મૂળી‍યા છે નહીં. આ િેહ હાલતા – ચાલતા પડી જા‍ય, એ‍ટિે આવી જા‍ય, તો િરવાના િામ રહી જારે. મહારાજ િહે છે

િે, આ રરીરનો ષિર મારિનો બનધાતિર છે નહીં. તત‍યારે તમારે િધાએ િંઇ સંસાર મૂિીને સાધુ ્‍ઇ જવું? માળા ફેરવવી? આખો કિવસ વેપારીએ વેપાર િરવાનો નહીં? ખેડૂતોએ ખેતી િરવી નહીં? રું આખો કિવસ મંકિરમાં િેસી ભગવાનના નામની માળા જ ફેરવ્‍યા િરવી? િરોિર િહેવા‍ય ને? પર એમ િરવાની જરૂર ન્‍ી. વેપારી હો‍ય તે ભલે વેપાર િરે. આપરા સંપ્રિા‍યમાં ગોરધનભાઇ હતા. તે વેપારી હતા અને વેપાર િરતા હતા. તેમની િુિાને્‍ી િોઇ ખાંડ લઇ જા‍ય, ગોળ લઇ જા‍ય, તે પૈસા આપીને રોિડે્‍ી લઇ જા‍ય, તેનું નામું નહીં, પર િોઇ માલ લઇ જા‍ય અને પૈસા િાિી રાખવા જરાવે તો તેમના ચોપડે “હસતે સવાબમનારા‍યર” લખે. તે િાંઇ સવાબમ-નારા‍યર તેમની િુિાને ગોળ-ખાંડ લેવા આવતા ન હતા, પર એ ભતિ અખંડ સવાબમનારા‍યર ભગવાનની મૂબતતિ િેખતા હતા. સંતોએ ગા‍યું છે િે, “જ‍યાં જુએ ત‍યાં રામજી, િીજું િાંઇ નવ ભાસે રે, અનુભવીને અંતરે રહે રામ વાસે રે...” એ ભતિને ભગવાનની

મૂબતતિનો અખંડ આનંિ રહે.

સતસંબગજીવનના િીજા પ્રિરરમાં જરાવ્‍યા પ્રમારે ભગવાનના આવા એિાંબતિ ભતિો હો‍ય, તો તે આ લોિ, આ િેહ, એવું િાંઇ િેખે નહીં. એની દૃસષ્ટમાં ચારે િોરે ભગવાનની મૂબતતિ જ િેખા‍ય. જેમ આ લોિમાં િોઇને િમળો (પીળી‍યો રોગ) ્‍‍યો હો‍ય, તેને િધું પીળું પીળું જ િેખા‍ય એમ િહે છે. એમ િાંઇ િધી વસતુ પીળી હોતી ન્‍ી. પર જોનારને િમળો ્‍‍યો તે્‍ી તેની દૃસષ્ટમાં િધું પીળું િેખા‍ય છે. તેમ મહારાજ િહે છે િે, આ રીતે ભગવાનનો ભતિ હો‍ય તેને સિા‍યને મા‍ટે ભગવાનની મૂબતતિ જ િેખા‍ય. ગોરધનભાઇની વાત હતી િે, તેઓ હસતે સવાબમનારા‍યર લખતા. િે મિે એમને એ માલ લઇ જનારમાં ભગવાન સવાબમનારા‍યર જ િેખાતા. એમને ભગવાનને આિારે વૃબત્ ્‍ઇ ગઇ હતી.

 ??  ??

Newspapers in English

Newspapers from United States