રિલહીમાં લોકડાઉન એક સપ્ાહ લંબાિાયું
કોરોનાના કહેરને ધયાનમાં રાખીને ભારતની રાજધાનીમાં એક અઠવારડયા માટે લોકડાઉન વધારવાની રરવવારે જાહેરાત કરવામાં આવી હતી. રદલહીના મુખયપ્રધાન અરરવંદ કેજરીવાલે આ અંગેની જાહેરાત કરતા જણાવયું હતું કે લોકડાઉન 3 મે, સવારે પાંર વાગયા સુધી વધારવામાં આવયું છે.