કોરોનાના કારણે નવ્સારરીમાં રામ નવમરીનરી ્સાદગરીપૂણ્ણ ઉજવણરી
સમગ્ર પ્વશ્વમાં પ્વપ્વધ ધાપ્મ્તક કાય્તરિમો કોરોનાને કારણે સાિગીપૂણ્ત રીતે ઉજવાઈ
રહ્ા છે. પ્હનિુઓના આસથાના રિતીક એવા ભગવાન શ્ી રામજીની જનમ જયંતી સમગ્ર ભારતમાં ધામધુમથી ઉજવાય છે. તયારે નવસારીમાં 85 વષ્ત જુના રામજી મંદિરમાં જનમજયંતીની ઉજવણી સતત બીજા વષથે 30 રામ ભક્તોની હાજરીમાં થઈ હતી.રહેરી જનો રામજીના િર્તન લાઈવ કરી રકે તે માટે રામજી મંદિર ટ્રસટ દ્ારા યુ-ટ્યૂબ પર લાઈવ િર્તનની વયવસથા કરી હતી. જેમાં લોકો એનડ્ોઇડ મોબાઈલ પર િર્તન કરી રકે છે. હાલમાં કોપ્વડ મહામારીને કારણે મંદિરો પર ભીડ ભેગી કરવા પર રિપ્તબંધ છે. તયારે મંદિરો ઓનલાઈન પદ્ધપ્ત દ્ારા ભક્તોની િર્તનની ઈચછા પૂણ્ત કરી રહ્ા છે. ર્યાં િર વષથે આરરે 10 હજાર લોકો મહારિસાિનો લાભ લેતા આવયા છે. તેવા મંદિરમાં સાિગી પૂણ્ત રીતે ઉજવણી કરીને રામ લલ્લા જનમજયંતી ઉજવી હતી.