મુંબઈમાં વિરારની હોસ્ીટલમાં ભીષણ આગ લાગતાં કોરોનાના દદદીનાં મોત
મહારાષ્ટ્રમાં એકબાજુ કોરોનાનો વવ્ફોટ સર્્મ્યો છે તો બીજી બાજુ છેલ્ા કેટલાક ટદવસોમાં હો્પીટલોમાં દુર્મટનાઓના કારણે કોરોનાના સંખ્યાબંધ દદદીઓનાં મૃત્યું પણ નીપજ્યાં છે
નાવસકની ઝાટકર હુસૈન હોસ્પટલમાં ઓસ્સજન લીકેજના કારણે 22 કોરોના પેશનટના મૃત્યુ થ્યાના ગણતરીના કલાકોમાં મુંબઇના વવરારમાં આવેલી વવજ્ય વલ્ભ હોસ્પટલમાં શુક્રવારે, 23 એવપ્રલે વહેલી સવારે આગ લાગતા કોરોનાના 13 દદદીઓ મૃત્યુ પામ્યા હતા.
ફા્યર ટડપાટ્મમેનટના અહેવાલ પ્રમાણે હોસ્પટલના આઈસી્યુ વવભાગમાં 17 દદદીઓની સારવાર ચાલી રહી હતી. વહેલી સવારે 3:15 કલાકે શોટ્મ સટક્કટના કારણે આગ લાગી ગઈ હતી. ત્યાર બાદ 5:30 વાગતા સુધીમાં આગને કાબૂમાં લેવામાં આવી હતી. આગ હોનારત બાદ વવજ્ય વલ્ભ હોસ્પટલના દદદીઓેને નજીકની હોસ્પટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
દુર્મટના અંગે ર્ણ થતા જ ટોચના અવધકારીઓ રટના ્થળે દોડી ગ્યા હતા.