Garavi Gujarat USA

ચાંદ પર ઈન્્સપપેક્્ટર માર્ાદીન

આલપેખનઃરાજુલ કૌશિક

-

(ગતાંકથી શરૂ .... ) હવે માતાદીન કઈ અને કેવી થીયરી પ્રમાણે કામ કરશે એની આતુરતા ચંદ્રલોકની પોલીસને જાગી. એમની થીયરી થોડી અટપટી હતી જે ચંદ્રલોકની પોલીસ માટે સમજવી જરા અઘરી હતી પણ ધીમે ધીમે ચંદ્રલોકની પોલીસ માતાદીનની થીયરી સમજવા પ્રયત્ન કરી રહી હતી.. માતાદીનને સાચી કે ખોટી રીતે પણ અપરાધી કોણ છે એ જ સાબિત કરવામાં રસ હતો.

એમના મતે અપરાધ સાબિત થવામાં િે વાત મહત્વની છે, એક તો એ કે એ માણસ પોલીસને રસ્તામાં નડે છે? િીજું એ કે એને સજા અપાવવામાં ઉપરના લોકો ખુશ થશે?

ચંદ્રલોકની પોલીસ જાણતી હતી કે એ માણસ આમ તો ભલો છે, પોલીસને ક્યાંય નડતો નથી પણ એ વત્તમાન સરકારની બવરોધી રાજનીબતવાળો હતો એ વાત સાચી હતી.

માતાદીને ટેિલ પર હાથ પછાડતા આ પૂરાવો જડિેસલાક છે એમ કહી દીધું કારણકે એમાં ઉપરવાળાનો સપોટ્ત પણ મળવાની ખાતરી હતી.

“અરે, પણ આમાં તો એક બનદદોષ, બનરપરાધ, ભલા ઈન્સાનને સજા આપવાની વાત થઈ.” ચંદ્રલોકના ઈન્સ્પેક્ટરના ગળે હજુ માતાદીનની વાત ઉતરતી નહોતી.

માતાદીનનું માથું ફટક્યું, આટલી નાની વાત આ હોદ્ા પર િેઠેલા ઈન્સ્પેક્ટરને સમજાતી નહોતી,

“જો ભાઈ મેં તો પહેલાં જ સમજાવ્યું કે દરેક માણસમાં ઈશ્વરનો અંશ છે, સજા આને થાય કે કાબતલને પણ ફાંસી પર તો ઈશ્વર જ ચઢશેને? તમને આના કપડા પર લોહીના ડાઘ મળ્યા છે એ છોડીને તમારે િીજે ક્યાં પૂરાવો શોધવા જવો છે? ચાલો કામે લાગો અને એફ.આઇ. આર, તૈયાર કરવા માંડો.”િીજા દદવસે વળી કોટવાળ આડા ફાટ્ા,

“સરજી, આમાં અમારા માથે મોટી આફત આવી છે. આજ સુધી અમારા ચંદ્રલોકમાં આવું િન્યું નથી તેમાં ચંદ્રલોકના તમામ ભલા માણસોએ આ િેકસૂરને આરોપી સાબિત કયદો છે એની સામે સખત વાંધો લીધો છે. આમાં તો અમારે શરમથી મરવા જેવું થયું છે.” માતાદીને કોટવાળને સમજાવ્યું, “એમાં ગભરાવાની જરૂર નથી, શરૂઆતમાં આવા કામમાં શરમ આવશે અને પછી તો કોઈ િેકસૂરને છોડવામાં તમને શરમ આવશે અને તમને કોઈ પૂછે તો કહી દેવાનું કે આ િધુ ઉપરથી દિાણ છે એટલે એમાં અમે કંઇ ના કરી શકીએ.”

“પણ એ લોકો એસ.પી. પાસે જશે તો?” હજુ કોટવાળમાં માતાદીન જેટલી બહંમત નહોતી.

“એસ.પી., આઈ.જી., પોલીસ મંત્ી િધાને કહી દેવાનું કે આ િધું ઉપરથી જ થાય છે.” માતાદીને એને બહંમત આપતાં શીખવાડ્ું

“અને પ્રધાન મંત્ી પાસે જશે તો?” કોટવાળે ડરતા ડરતા એનો સંશય રજૂ કયદો. “પ્રધાન મંત્ીએ પણ એ જ કહેવાનું કે ઉપરથી હુકમ છે,” માતાદીને ઉકેલ આપ્યો.

“હેં? “કોટવાળનું મ્હોં આશ્ચય્તથી પહોળું થઈ ગયું, “પ્રધાન મંત્ીથી ઉપર કોઈ છે જ ક્યાં?”

“કેમ ઈશ્વર નથી અને ઈશ્વરને જે પૂછવા ગયું છે એમાંથી કોણ આજ સુધી પાછું આવ્યું છે કે એ લોકો આવશે?”

કોટવાળ આ મહાન પ્રબતભાથી અંજાઈને અવાક િની ગયો.

“અરે ‘આ ઉપરથી દિાણ છે’ એ તદકયા કલમથી તો કેટલાય વષદોથી અમારી સરકાર ટકી રહી છે તમે પણ એ શીખી લો. િહુ કામમાં આવશે. ચાલો હવે ૪-૬ ચશ્મદીદ ગવાહ, એટલે કે હાજર હોય એવા સાક્ીઓ શોધી લાવો.” ત્વરાએ કામે લાગવાનો ઈશારો કરતા માતાદીને ચપટીઓ વગાડી.“પણ ક્યાંથી લાવું સાહેિ, એને મારતાં તો કોઈએ જોયો નથી.” કોટવાળ િઘવાઈ ગયો.

માતાદીને માથે હાથ ઠોક્યો.“કેવા કેવા િેવકૂફોની વચ્ે મને ધકેલી દીધો છે. કોઈને કેસ સોલ્વ કરવાની એ.િી. સી.ડી સુધ્ધાં નથી આવડતી..ચશ્મદીદ ગવાહ એટલે જેણે નજરોનજર જોયું છે એ નહીં પણ જે એમ કહી શકે કે મેં આ ઘટના જોઈ છે.”

“એવું કોઈ શું કામ કહેશે?” કોટવાળના મનમાં હજુ સંશય હતો.

“સમજણ નથી પડતી, કેવી રીતે દડપાટ્તમેન્ટ ચલાવો છો, સાક્ીઓની યાદી તો પોલીસ પાસે પહેલેથી હોવી જોઈએ. જ્યારે જે જરૂર પડી એને સાક્ી િનાવી દેવાનો. અમારા ત્યાં તો કેટલાંય લોકો તૈયાર જ હોય છે જે આવા દંગા-દફસાદમાં સાક્ી િનીને કોટ્તમાં જુિાની આપે અને કોટ્તને એની દૈવી શબતિની જાણ હોય છે. કોટ્ત પણ સમજે છે કે ક્યાં કેવી દુઘ્તટના િનશે એની આગોતરી જાણકારી આ સાક્ીઓ પાસે હોય છે. જાવ, જઈને ૮-૧૦ ઉઠાવગીરને િોલાવી લાવો, કોઈ મારપીટ, ગુંડાગીરી કરતા હોય, જુગાર રમતા હોય કે શરાિની ભઠ્ી ચલાવતા હોય એવા લોકોને િોલાવી લાવો, સાક્ી કેવી રીતે ઊભા કરવા એ હું શીખવાડું”

િીજા દદવસે શહેરના આવા ૮-૧૦ નવરત્નોને પોલીસ ચોકીમાં હાજર કરવામાં આવ્યા.

કેટલા સમય પછી આવા લોકો જોવા મળ્યાં? કેવી ખોટ લાગતી હતી આ િધા વગર! એમને જોઈને માતાદીન અત્યંત ગદગદ થઈ ગયા.

“તમે લોકોએ એને લાઠી મારતા જોયો હતો?” માતાદીન કામે લાગ્યો.“ના સાહેિ, અમે ત્યાં હતા જ નહીં તો કેવી રીતે જોઈએ?”

માતાદીનને ખિર હતી કે આ િધા માટે તો આ પહેલો અનુભવ છે, એમને િરાિર તૈયાર કરવા પડશે.

“તમારા ગુનાઓ પોલીસ ચોપડે નોંધાયેલા છે. િોલો એ કામ ચાલુ રાખવા છે કે જેલમાં જવું છે?”

માતાદીનના રામરાજને થીઅરી કામે લગાડી, અને સાક્ીઓ પાસે જે િોલાવવું હતું એ િોલાવી લીધું. કોટવાળ આ ચમત્કાર જોઈને માતાદીનના પગમાં આળોટી પડ્ો.

“સાહેિ તમે મારા ગુરુ, મને તમારા ચરણોમાં સ્થાન આપો પ્રભુ.”

માતાદીને એને કેવી રીતે એફ.આઈ. આર. િદલવાની, કેસની ફાઈલમાં વચ્ેના પાના કેવી રીતે ઉમેરવા કે ફાડવા, સાક્ીઓને ઉઠાવાના કે તોડવાના, એ િધું શીખવાડી દીધું. પેલા ભલા બનદદોષ આદમીને વીસ વષ્તની સજા થઈ.હવે ચંદ્રલોકની પોલીસ િરાિર ઘડાઈ ગઈ હતી. એમની હોબશયારી, ચાલાકી. તત્પરતા ભારત સરકારના સહયોગને આભારી હતી. ચંદ્રલોકની સરકારે ધન્યવાદનો એક પ્રસ્તાવ તૈયાર કયદો. માતાદીનનો સત્કાર સમારંભ થયો. ફૂલોથી શણગારેલી જીપમાં એમને ફેરવવામાં આવ્યા. કેટલાય લોકોએ એમનો જય-જયકાર િોલાવ્યો. માતાદીનને ચંદ્ર પર ધોતી, કુતા્ત, ટોપી ન લાવવાનો અફસોસ થયો. ભારતના પોલીસ મંત્ી ટી.વી. પર આ અનુપમ દ્રશ્ય જોઈને ખુશ હતા કે એમની સદ્ાવનાના પદરણામે ચંદ્ર પરનું વાતાવરણ િદલાઈ રહ્યં હતું.

થોડા મબહનાઓ આમ જ પસાર થઈ ગયા. ચંદ્ર પર ધડાધડ કેસ વધવા માંડ્ા. જેલો ભરાવા માંડી.

પણ.પણ

એક દદવસ ચાંદ પર ગુપ્ત અબધવેશન િોલાવવામાં આવ્યું કારણકે પોલીસની કાય્તવાહીને લઈને લોકોમાં રોષની લાગણી ફેલાવા માંડી હતી. સરકારે રાજીનામું આપી દેવું જોઈએ એવી માંગણી કરવામાં આવી હતી.

પ્રધાન મંત્ીએ માતાદીનને િોલાવીને આભાર માન્યો અને પૃથ્વીલોક પાછા ફરવા બવનંતી કરી, છૂટકો જ ક્યાં હતો?પણ માતાદીન જેનું નામ, ચૂસ્ત બસદ્ાંતવાદી, ડગલું ભયુંુ કે ના હટવું એવો જેનો બનયમ, ટમ્ત પૂરી કયા્ત વગર, એમ તે કંઈ આદયા્ત અધૂરા મૂકીને જાય? પ્રધાન મંત્ીએ િમણાં, ત્ણ ગણાં પૈસાની ઓફર સ્વીકારીને પણ માતાદીનને એમની ટમ્ત પૂરી થવાની રાહ જોયા વગર પાછા જવા બવનંતી કરી. માતાદીને કહી દીધું કે એ ટમ્ત તો પૂરી કરીને જ જશે. આખરે ચંદ્રલોકના પ્રધાન મંત્ીએ ભારતના પ્રધાન મંત્ીને એક ખાનગી પત્ લખ્યો જેના પદરણામે ચોથા દદવસે માતાદીનને પાછા ફરવાનો આઈ,જી તરફથી ઓડ્તર મળી ગયો.માતાદીનની બવદાય સમયે ચંદ્રલોકની પોલીસ અત્યંત દુઃખી થઈ, અરે! કેટલાક તો રડી પડ્ા. એમને સમજાયું નહીં કે આવા િાહોશ ઓદફસરને એકદમ કેમ પાછા િોલાવી લેવામાં આવ્યા.માતાદીનને પાછા િોલાવાનું કારણ તો ખિર ન પડી પણ એમના વગર ચંદ્રલોકની પોલીસમાં સોપો પડી ગયો.

અંતે એક દદવસ ચંદ્રલોકના પ્રધાન મંત્ીએ લખેલા પત્ની કોપી જૂની ફાઈલમાંથી મળી આવી. જેમાં લખ્યું હતું કે, “ઈંસ્પેક્ટર માતાદીનની સેવા પ્રદાન કરવા િદલ ધન્યવાદ.. અમે ભારતને અમારો બમત્ દેશ સમજતાં હતાં પણ તમે અમારી સાથે શત્ુવત વ્યહવાર કયદો છે. અહીંના ભોળા લોકોનો બવશ્વાસઘાત કયદો છે. તમારા માતાદીને અમારી પોલીસને એવી તાબલમ આપી છે જેના પદરણામે અહીં કોઈ મરતાં માણસ પાસે જતું નથી કારણકે એમને ડર છે કે મદદ કરવા જતાં એની હત્યાના મામલે એમને સજા થશે.

કોઈ દીકરો િીમાર િાપની સેવા કરતા ડરે છે કે િાપ મરી ગયો તો એની હત્યાનો આરોપ એની પર આવશે. ક્યાંય કોઈ એ ડરથી િાળકને િચાવવા નથી દોડતું કે એની પર િાળકની ઉઠાંતરીનો આરોપ આવશે. રખેને ઘર સળગાવવાનો આરોપ એની પર મૂકાઈ જાય એ િીકે ક્યાંક કોઈનું ઘર સળગી રહ્યં હોય તો એને િૂઝવવા કોઈ આગળ નથી આવતું, અહીં માનવીય સંિંધો મરતાં જાય છે. આદમી જાનવરથીય િદતર િની ગયો છે. માતાદીને અમારી સંસ્કકૃબત નષ્ટ કરી દીધી છે માટે હવે એમને તુરંત રામરાજ પાછા િોલાવી લેવામાં આવે. આભાર.”

 ?? ??

Newspapers in English

Newspapers from United States