પરમ પૂજ્્ય મહંતસ્્વવામીનું અમદવા્વવાદમવાં વ્વચરણ
બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામમનારાયણ સંસ્્થાન (બીએપીએસ)ના વડા પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ અત્યારે અમદાવાદમાં શામહબાગના શ્ી સ્વામમનારાયણ મંદદર ખાતે મવચરણ કરી રહ્ા છે. તેઓ અમદાવાદ અને આસપાસના મવસ્તારોમાં રહેતા હદરભક્ોને દશ્શન અને આશીવ્શચનનો લાભ આપી રહ્ા છે. આ ઉપરાંત તેઓ સંસ્્થાન દ્ારા દેશ-મવદેશ ્થઇ રહેલી મવમવધ પ્રવૃમત્તઓની સમીક્ષા કરીને જરૂરી માગ્શદશ્શન આપી રહ્ા છે. મવશ્વભરમાં શાંમત પ્રવતતે અને કોરોના વાઇરસ મહામારી દૂર ્થાય તે માટે ભગવાનને પ્રા્થ્શના કરી રહ્ા છે.