ગોવ્વંદદે્વગીરીજી પરમવાર્્થ વનકેતન આશ્રમમવાં
જાણીતા પૂજ્ય સ્વામી શ્ી ગોમવંદદેવ ગીરીજી મહારાજ તાજેતરમાં ઋમષકેશમાં પરમા્થ્શ આશ્મની મુલાકાતે પધાયા્શ હતા. તેમણે પમવત્ર ગંગા દકનારે ઋમષકુમારો સમહત ઉપન્સ્્થત લોકોને આશીવ્શચન પાઠવ્યા હતા. તેમણે પરમ પૂજ્ય સ્વામી મચદાનંદ સરસ્વતીજી અને પૂ. સાધ્વી ભગવતી સરસ્વતીજીના સ્વચ્છ ગંગા, પયા્શવરણની જાળવણી, મવમવધ સેવા કાયયો અને ભારતીય પરંપરાઓને જીવંત રાખવા માટેના અ્થાગ પ્રયત્ોને મબરદાવીને પ્રસન્નતા વ્યક્ કરી હતી.