ઉતશરનાં ચૂણ્ણને પાણીમાં ભેળવી લેપ પણ લગાવવાથી િાયદો થાય છે
રકશોરીઓ-રકશોરોના શરીરમાં થતા બવકાસ અને િદલાવ સથે ભણતર અને કારરકદદીનું પ્રેશર જેવા કારણો પણ અવગણી ન શકાય. આથી જ પોતાની સમસ્યા બવશે બવના સંકોિ જણાવી અને ઉપાયો બવશે જાણી શકે તેવા તિીિીની દેખરેખમાં ઉપાયો કારગર નીવડે છે.
સામાન્ય ઉપચાર
મજુ િ ૧ થી ર ગ્લાસ પીવ.ું અઠવારડયામાં ૧ કે ર વખત િંદનિલાલાક્ારદ તેલનું માબલશ કરવું. ઉિટન માટે લોધ્ર, સ઼ૂકા લીમડાના પાન, જાંિુ-આંિાના સુકા પાન, કપૂર કાિલીનું િૂણ્ટ, હળદરદારૂ હળદરનું િૂણ્ટ સરખા ભાગે ભેળવી. ગુલાિજળમાં લેપ િનાવી િામડી પર અવળી રદશામાં હલકા હાથે ઘસવું. ત્યારિાદ નહાવં.ુ
ઉંડા શ્ાચ્છોશ્ાસ, સ્વીબમંગ, જીબમંગ, યોગાસન, ડાન્સ, મ્યુબઝક જેવી શારીરરક-માનબસક આરોગ્ય સુધારેતેવી ઈતર પ્રવૃબત્ત કરવી. સમયાભાવ અને અન્ય કારણોની આડમાં જીવનની જીવંતતા માટે જરૂરી પ્રવૃબત્ત ટાળવી નહીં. આ