ગુજરાતમાં દારૂબંધી હોટાવવાની શંકરસસંહો વાઘેલાની સહોમા્યત
રાજ્યમાં આગામી રડસેમ્બરમાં મવધાનસભાની ચૂંટણી યોર્વાની છે ત્યારે ભૂતપિૂવજા મુ ખ્ ય પ્ર ધ ા ન શં ક ર મ સં હ વ ા ઘે લ ા એ ગુજરાતમાંથી દારૂબંધી હટાવી દેવાની મહમાયત કરી છે. ગત સપ્ાહે પિત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યં હતું કે ગુજરાતમાં દારૂની હેરાફેરી પિર સરકારનો કોઈ કંન્ટ્ોલ નથી, જેના કારણે હપ્ાખોરી થાય છે.
આ કારણોસર ગુજરાતમાંથી દારૂબંધી હટાવવી જોઈએ. દારૂબંધી હટાવવી એ મવધાનસભાના હાથમાં છે, જો કે હું દારૂબંધીના નાટકનો મવરોધી છું.
શંકરમસંહે કોંગ્રેસમાં જોડાવવાના સંકેત આપ્યા છે. ગાંધીનગરમાં વાઘેલાના મનવા્પથાને ગત સપ્ાહે તેમના સમથજાકોની મહત્વની બેઠક યોર્ઈ હતી. જેમાં વાઘેલાએ કોંગ્રેસમાં જોડાવવાના સંકેત આપ્યા હતા. વાઘેલાએ કહ્યં હતું કે કોંગ્રેસના મસમનયર અગ્રણીઓ સાથે મારે ચચાજા ચાલી રહી છે.