Garavi Gujarat USA

કેજરીવાલે રાજકોટમાં વેપારીઓ સાથે ચચાચા કરી

-

ગુજરાત મવધાનસભા ચુંટણી નજીક આવતા આમ આદમી પિાટટી ભાજપિના ગઢમાં ગાબડું પિાડવા તૈયારીઓ કરી રહી છે. જેના અંતગજાત AAPના સંયોજક અરમવંદ કેજરવાલ લગભગ દર અઠવારડયે ગુજરાતના કોઈને કોઈ પ્રદેશની મુલાકાતે આવી રહ્ાં છે. કેજરીવાલ ગત સપ્ાહે બે રદવસની સોમનાથ અને રાજકોટની મુલાકતે આવી પિહોંચ્યા હતા. પિહેલા તેઓ સોમનાથ મરં દરમાં દશજાન કરવા ગયા હતા હતું. તેના બાદ તેઓ રાજકોટ આવી વેપિારીઓ સાથે ચચાજા કરી હતી. તેમણે કહ્યં કે ગુજરાતના વેપિારીઓ ખૂબ જ ડરેલા છે. અમારી સરકાર આવશે તો વેપિારીઓમાં ડરનો માહોલ બંધ કરીશું,મનડરતાથી વેપિારી-ઉધોગપિમત કામ કરી શકે

તેવું વાતાવરણ બનાવીશું

આમ આદમી પિાટટીના સંયોજક અરમવંદ કેજરીવાલે રાજકોટમાં રત્ન મવલાસ પિેલેસ ખાતે વેપિારીઓ સાથે બેઠક તેમના પ્રશ્ો સાંભળ્યા હતા. આ બેઠકમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમસજા અને રાજકોટ એસ્ન્જમનયરીંગ એસોમસએશનના હોદ્ેદારો ઉપિસ્્પથત રહ્ા હતા. એન્જીનીયરીંગ એસો.ના પ્રમુખ પિરેશ વસાણીએ કેજરીવાલને કહ્યં, રાજકોટમાં MSME ઉદ્ોગો પિડી ભાંગ્યા છે. તમારી સરકાર આવશે તો શું કરી આપિશો? MSME ઉદ્ોગો પિરથી GST હટાવવામાં આવે નમહ તો ઉદ્ોગો બંધ થઇ જશે. એક્સાઇઝ ટેક્સને કારણે MSME ઉદ્ોગો મૃત પિાય થવા તરફ છે.

 ?? ??

Newspapers in English

Newspapers from United States