ગુજરાતમાં ચાર સ્્થળોએ NIA ત્થા ATSની તપાસઃ છ જેહાદી તત્ત્ોની
ઈસ્લાવમક જહે ાદ્ી સગં ટ્ઠન આઈ.એસ. આઈ.એસ. (ISIS)નો ગજુ રાતમાં દેશ વવરોધી પ્રવૃવતિ માટે ગજુ રાતમાં પગ પસે ારો જોવા મળી રહ્ો છે. જને ા પગલે ગત સપ્ાહે ગજુ રાતમાં NIA તથા ATSની ટીમ દ્ારા અમદાવાદ, સરુ ત, નવસારી તથા ભરૂચમાં તપાસ હાથ ધરીને છ થી વધુ જહે ાદ્ી તત્વોની અટકાયત કરી લીધી છે.
NIAના સતિાવાર સત્ૂ ોએ જણાવ્યું હતું કે રાજ્યમાં ચાર શહરે ોમાં દરોડાની કાયવયા ાહી દરમ્યાન મોટી માત્ામાં વાધં ાજનક જહે ાદ્ી સાવહત્ય મળી આવ્યું છે. અટકાયતમાં લવે ાયલે ા શકં મદં ોની
પછુ પરછમાં વવદશે ના સપં કકો પણ બહાર આવ્યા છે. આ ઉપરાતં ગજુ રાતમાં ISISનો પગ પસે ારો થાય તે રીતના સવરિય પ્રયાસો કરાયા હોવાની વવગતો બહાર આવી છે. NIAની તપાસમાં સાથે ગજુ રાત ATSની ટીમ પણ તપાસમાં સાથે જોડાઈ હતી.
સતિાવાર સત્ૂ ોએ કહ્યં હતું ક,ે દેશમાં ISIS મોડ્લુ શોધી કાઢવામાં આવ્યું છે. જને ા પગલે ગજુ રાત ઉપરાતં મધ્યપ્રદે શ, કણાટયા ક, મહારાષ્ટ્ર તથા ઉતિર પ્રદેશમાં ISISની પ્રવૃવતિ માલમુ પડી છે. જને ા પગલે NIA દ્ારા સઓુ મોટો ફરરયાદ દાખલ કરાઈ છે. કણાટયા કમાથં ી ઝડપાયલે ા કેટલાકં જહે ાદ્ી તત્વોના તાર ગજુ રાત સાથે જોડાયલે ા હોવાનું બહાર આવ્યું છે. જમે ાં ખાસ કરીને ગજુ રાતમાથં ી ટેરર ફંન્ડીંગ થયું હોવાની પણ આશકં ા દશાવયા ાઈ છે. જને ા પગલે ચાર શહેરોમાં તપાસ હાથ ધરાઈ છે. સરુ તમાથં ી એક, નવસારીના ડાભલે ખાતથે ી એક શકમદં ની અને ભરૂચના આમોદ તથા કંથારરયામાથં ી વપતા – પત્ુ ની અને અમદાવાદમાં શાહપરુ માં તપાસ હાથ ધરીને બને ી અટકાયત કરી લીધી છે. કેટલાકં આતં રરાષ્ટ્રીય કોલ સવવેલન્સમાં રાખવામાં આવ્યા હતા. જને ા પગલે આ ગજુ રાતના ચાર શહેરોમાં તાર જોડાયલે ા હોવાની કડીઓ મળી આવી છે.