નૂપુર શમા્ષ શ્વવાિમાં કર્ા્ષ્ટકના ભાજપના નેતાની હત્યા
મોહીમ્મદ પયગમ્બર અંગે વાંધાજનક ટીપ્પણી કરનાર ભાજપના માજી પ્રવક્ા નૂપુર શમાગાને ટેકો આપનારા રાજસ્થાનના કનૈયાલાલની કેટલાક તત્વોએ હીત્યા કરી એ પછી કણાગાટકના દશ્ક્ષણ કન્ન્ડ શ્જલ્ામાં ગત મંગળવારે ભાજપ નેતા પ્રવીણ નેટ્ારુની શ્નમગામ હીત્યા કરવામાં આવી હીતી. જોકે, આ હીત્યાનું કારણ હીજુ ્સુધી જાણી શકાયું નથી. મહીત્વની વાત એ છે કે પ્રવીણે 29 જૂનના રોજ ઉદયપુરના કન્હીહૈયાલાલની થયેલી હીત્યાનો શ્વરોધ નોંધાવતી પોસ્ટ કરી હીતી.
ટૂંક ્સમયમાં ધરપક્ડ કરવામાં આવશે. જોકે, અત્યાર ્સુધી 10 લોકોની ધરપક્ડ કરવામાં આવી છે.
ભાજપ નેતા પ્રવીણ નેટ્ારેએ ફે્સબુક પર પોસ્ટ કરીને લખ્યું હીતું કે, રાષ્ટ્રવાદી શ્વચારધારાને ્સપોટગા કરનારા એક દરજીનું ગળું કાપીને હીત્યા કરવામાં આવી અને આ ઘટનાનો વીડ્ડયો પણ બનાવવામાં આવ્યો. ત્યારબાદ વ્ડાપ્રધાન મોદીને પણ ટાગવેટ કરવામાં આવ્યા છે. આ એવા રાર્યમાં બની છે, ર્યાં કોંગ્રે્સની ્સરકાર છે. આ મુદ્ે હીવે કોઈ કંઈ બોલશે?
પ્રવીણ પોલ્ટ્ીની દુકાન ચલાવતો હીતો. દુકાન બંધ કરીને તે ઘરે જઈ રહ્ો હીતો ત્યારે હીુમલાખોરોએ બાઈક પર આવીને તેનો રસ્તો રોક્યો હીતો અને કુહીા્ડીથી હીુમલો કયયો હીતો. તે ્સમયે વધુ લોકો હીતા નહીીં, તેથી તેની મદદ કરવા કોઈ આવી શક્યું નહીી. ગંભીર રીતે ઘાયલ થયેલા પ્રવીણને હીોસ્સ્પટલ લઈ જતાં રસ્તામાં તેનું મોત થયું હીતું. ઘટના બાદ ભાજપના કાયગાકતાગાઓ રોર્ે ભરાયા છે અને ન્યાયની માગણી કરી રહ્ા છે.