સઝમ્બાબ્્વે ટૂરમાં પણ ધ્વન કેપ્ટન, કોહલીને આરામ
ભારતીય હક્રકેટ ટીમ વેસ્ટ ઈફ્ન્્ડઝ પછી હઝમ્બાબ્વેના ટુુંકા પ્વાસે જવાની છે, જેમાું ત્ણ વન્ડેની સીરીઝ રમશે. આ પ્વાસ માટે ભારતીય ટીમનુું સુકાનીપદ હશખર ર્વનને જ સોંપાયુંુ છે, રોહિત શમાધાને આરામ અપાયો છે. આ સીરીઝ માટે જસપ્ીત બુમરાિ તેમજ હવરાટ કોિલીને પણ આરામ અપાયો છે. નવોટદત રાિુલ હત્પાઠીની પિેલીવાર ભારતીય ટીમમાું પસુંદગી કરાઈ છે. કે. એલ. રાિુલ કોરોનામાું સપ્ડાયો િોવાથી તેનો પણ સમાવેશ કરાયો નથી.
આગામી તા. 18 થી 22 ઓગસ્ટ દરહમયાન આ સીરીઝની ત્ણે મેચ હઝમ્બાબ્વેના િરારે ખાતે રમાશે. આ સીરીઝ વન-્ડે સુપર સીરીઝના એક ભાગરૂપ િોવાના કારણે યજમાન ટીમ માટે તે ખૂબજ મિત્તવની રિેશે.
કોિલી િવે ઑગસ્ટના અુંતમાું યોજાનારી એહશયા કપથી વાપસી કરે તેવી શક્યતા છે. તે છેલ્ે ઇંગ્લેન્્ડના પ્વાસ દરહમયાન ભારતીય ટીમ વતી રમ્યો િતો, પણ તેનો દેખાવ કઈં ખાસ નિોતો. કોિલી છેલ્ા 3 વષધાથી ફોમધામાું નથી.