શ્નીલંકા બાદ હવે ઇરાકમાં પણ લોકોએ સંસદભવન પર કબજો જમાવ્યો
ભ્રષ્ટ િાસકો સામે શ્ીલંકામાં લોકોનો આક્ોિ ફાટી નીકળ્યા બાિ હ્વે ઇરાકમાં પણ લોકોએ ગયા સપ્ાહે સંસિભ્વન પર કબજો જમા્વીને પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો.
ગત બુધ્વારે લોકોના ટોળાઓએ ઈરાકની રાજધાની બગિાિ ખાતે સંસિ ભ્વન પર કબજો જમાવ્યો હતો. જોકરે ઈરાકમાં થઈ રહેલાં આ આંિોલનમાં જાન-માલનું કોઈ નુકસાન નથી નોંધાયુ.
ઈરાકમાં ભ્રષ્ટાચાર તથા કુિાસનથી પરેિાન જનતાએ સંસિ ભ્વનમાં કબજો જમાવ્યો હતો. આ ઉપરાંત તેમણે સંસિ ભ્વનમાં તોડફોડ પણ કરી હતી. તાજેતરના અહે્વાલો પ્રમાણે ઈરાકમાં જે િેખા્વો થઇ રહ્ા છે તેના પાછળ મૌલ્વી અલ-સિરના સમથયાકોનો હાથ છે.મૌલ્વી અલ-સિરના જૂથે ગત ્વર્સે ઓક્ટોબર મશહનામાં ઈરાકની સામાન્ય ચૂંટણીમાં 73 બેઠકો પર શ્વજય મેળવ્યો હતો.