શર્મમિલા ટાગોરે રાજેશ ખન્ા સાથે કામ કરવાનું કેમ બંધ કર્ુું હતું?
બોલીવૂડના પ્રથમ સુપરસ્્ટાર સ્વ. રાજેશ ખન્ાની દસમી પૂણ્્યતિતથ િાજેિરમાં હિી. લાંબો સમ્ય બીમાર રહ્ા પછી, રાજેશ ખન્ાનું તનધન થ્યું હિું. િેમની સાથે અનેક સફળ ફફલ્મોમાં કામ કરનાર પીઢ અતિનેત્ી શતમમિલા ્ટાગોરે રાજેશ ખન્ા સાથેની અનેક અનોખી વાિો જણાવી હિી. જેમાં િેમણે રાજેશ ખન્ા ઉફફે 'કાકા' ના સ્વિાવ, કામ કરવાની સ્્ટાઈલ અને સબંધો મા્ટેના આગવા અતિગમ તવશે જણાવ્્યું હિું.
શતમમિલા ્ટાગોરે કહ્યં હિું કે, એક સમ્યે હું રાજેશ ખન્ાથી નારાજ હિી. િેઓ સવારે 9 વાગ્્યાની તશફ્્ટમાં 12 વાગે પહોંચિા હિા અને િેમના કારણે સમગ્ર ફફલ્મ ક્રૂનો સમ્ય ખરાબ થિો હિો. હું જાણિી હિી કે, અમારા બંનેની જોડીને લોકો ખૂબ જ પસંદ કરિા હિા પણ િેમના મોડા આવવાની ્ટેવના કારણે મેં િેમની સાથે ફફલ્મો કરવાનું બંધ ક્યુું હિું અને બીજા એક્્ટસમિ સાથે કામ કરવાનું શરુ ક્યુું હિું.
‘કાકા’ના સ્વિાવ અંગે શતમમિલા ્ટાગોરે કહ્યં હિું કે, િેઓ ખૂબ જ ફદલદાર અને સરળ વ્્યતતિ હિા અને િેઓ અનેક સાથી કલાકારોને તગફ્્ટ આપિા હિા. એ્ટલે સુધી કે િેમણે અનેક એક્્ટસમિને ઘર પણ તગફ્્ટ ક્યામિ હિા. આવી અનેક મોંઘીદા્ટ તગફ્્ટ આપ્્યા પછી રાજેશ ખન્ા સામે વાળા સારી રીિે સંબંધ તનિાવે િેવી આશા રાખિા હિા પરંિુ આ આશા જ્યારે ઠગારી તનવડિી ત્્યારે િેઓ ખૂબ જ દુઃખી થિા હિા.
આ બંને પીઢ કલાકારોએ 10થી વધુ ફફલ્મોમાં સાથે કામ ક્યુું છે અને િેમાંની મો્ટાિાગની ફફલ્મો સુપર તહ્ટ રહી હિી. 60-70ના દશકામાં િેમણે આરાધના, સફર, અમરપ્રેમ, આતવષ્કાર, દાગ: અ પો્યમ ઓફ લવ, ત્્યાગ, રાજા રાની જેવી અનેક
્યાદગાર ફફલ્મો આપી હિી.