પ. પૂ. મહંતસ્્વવામી દ્વારવા ન્વવા મંદિરો મવાટે મૂર્તતિ પૂજન
બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામમનારાયણ સંસ્્થાન (બીએપીએસ)ના વડા પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ અત્યારે અમદાવાદ ખાતે શાહીબાગના બીએપીએસ મંદદરે મવચરણ કરી રહ્ા છે. તેઓ અમદાવાદ અને તેની આસપાસના મવસ્તારના હદરભક્ોને દશ્શન અને આશીવ્શચનનો લાભ આપી રહ્ા છે. તેમણે ઇટાડી, નવા સામેરા, કાનેરા, કમલયાકુવા અને ઇપલોડા (મહંમતનગર) ખાતેના મંદદરમાં સ્્થપાનાર મૂમત્શઓનું પૂજન કયુું હતું.