પ. પૂ. ભવાઇશ્ી દ્વારવા ર્િ્વવાર્ભષબેક
ર્ણીતા ભાગવત ક્થાકાર પરમ પૂજ્ય રમેશભાઇ ઓઝા-ભાઇશ્રીએ પોરબંદરમાં શ્રીહદર મંદદર ખાતે પમવત્ર શ્રાવણ માસ મનમમત્તે મશવમલંગ પર અમભષેક કયયો હતો અને પૂજન કયુું હતું અને મશવપુરાણ પર ચચા્શ કરીને મશવમલંગ અને 12 જ્યોમત્શમલંગનું મહત્તવ સમર્વ્યું હતું. અત્યારે મોટી સંખ્યામાં પોરબંદરવાસીઓ શ્રી હદર મંદદરે દશ્શના્થચે જઇ રહ્ા છે અને પૂ. ભાઇશ્રીના ધામમુંક પ્રવચનનો લાભ લઇ રહ્ા છે.